શોધખોળ કરો

કોરોના સામે લડવા તૈયાર FMCG કંપનીઓ, સસ્તી થઇ તમારી જરૂરિયાતની ચીજવસ્તુઓ

દેશની એફએમસીજી કંપનીઓએ તમારી જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં હિંદુસ્તાન યુનિલીવર, ગોદરેજ કન્ઝ્યૂમર અને પતંજલિ જેવી એફએમસીજી કંપનીઓ સામેલ છે.

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસનો સામનો કરવા માટે તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. આ હેઠળ દેશની એફએમસીજી કંપનીઓએ તમારી જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં હિંદુસ્તાન યુનિલીવર,  ગોદરેજ કન્ઝ્યૂમર અને પતંજલિ જેવી એફએમસીજી કંપનીઓ સામેલ છે. હિંદુસ્તાન યૂનિલીવરે એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની સાર્વજનિક હિતમાં લાઇફબોય સેનિટાઇઝર, લાઇફબોય લિક્વિડ હેન્ડવોશ અને ડોમેક્સ ફ્લોર ક્લીનરની કિંમતમાં 15 ટકા ઘટાડો કરવા જઇ રહી છે. કંપનીએ કહ્યું કે, અમે ઘટેલી કિંમતોની પ્રોડક્ટનું ઉત્પાદન તરત કરવા  જઇ રહ્યા છીએ. આગામી કેટલાક સપ્તાહથી આ બજારમાં ઉપલબ્ધ થશે. કંપનીએ કહ્યું કે, તે આગામી કેટલાક મહિનામાં બે કરોડ લાઇફબોય સાબુનું વિતરણ કરશે. કંપનીના ચેરમેન સંજીવ મહેતાએ કહ્યું કે, આ પ્રકારના સંકટમાં કંપનીઓએ મોટી ભૂમિકા નિભાવવાની છે. તેમણે કહ્યું કે, અમે સરકારો અને પોતાના ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી આપણે સાથે મળીને આ વૈશ્વિક સંકટનો સામનો કરી શકીએ. આ રીતે યોગગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે પણ એલોવીરા અને હળદર-ચંદન સાબુની કિંમતમાં 12.5 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તા એસ.કે. તિજારાવાલાએ કહ્યું કે, સ્વામી રામદેવે સામાન્ય લોકોની સમસ્યાઓને જોતા કોરોના વાયરસના યુદ્ધમાં તેમની મદદ કરવા કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ગોદરેજ કંપનીએ પણ કહ્યું કે, તેમણે કાચી સામગ્રીઓની કિંમતમાં થયેલા વધારાનો બોજ ગ્રાહકો પર ન નાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના સંકટમાં લોકો ગભરાઇને સાફ-સફાઇ સાથે જોડાયેલા સામાનની ખરીદી કરી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
Embed widget