શોધખોળ કરો

આ નાણાકીય વર્ષમાં આશરે  1.26 લાખ ટેલિકોમ સ્કિલ પ્રશિક્ષિત યુવાનોને રોજગારી અપાશે: TSSC CEO

ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલના એક ઉચ્ચ અધિકારીએ સોમવારે  કહ્યું કે  ચાલુ નાણાકીય વર્ષમાં ટેલિકોમ ટેક્નોલોજીમાં પ્રશિક્ષિત આશરે 1.26 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે.

ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલના એક ઉચ્ચ અધિકારીએ સોમવારે  કહ્યું કે  ચાલુ નાણાકીય વર્ષમાં ટેલિકોમ ટેક્નોલોજીમાં પ્રશિક્ષિત આશરે 1.26 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે.

ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (TSSC) એ ફિનિશ ટેલીકોમ ગિયર નિર્માતા નોકિયાના સહયોગથી અમદાવાદમાં કૌશલ્ય  ધ સ્કિલ યૂનિવર્સિટી કેમ્પસમાં પ્રશિક્ષણ માટે એક નવું તાલિમ કેંદ્ર બનાવવાની પણ જાહેરાત કરી છે.  ટીએસએસસીના સીઈઓ અરવિંદ બાલીએ નોકિયા સાથે નવા કેંદ્રના લોન્ચિંગ કાર્યક્રમ પર કહ્યું, ટીએસએસસી આ નાણાકીય વર્ષમાં 1.26 લાખ યુવાઓને તાલીમ આપશે અને તેઓને ઉદ્યોગ દ્વારા રોજગારી આપવામાં આવશે.  

આઈટીઆઈ કુબેરનગરમાં સીઓઈ (સેન્ટર ઑફ એક્સેલન્સ)  5G ટેક્નોલોજી કૌશલ્યમાં  ઉમેદવારોને તાલીમ આપવા માટે એક સ્કિલ લેબની સ્થાપના કરી રહી છે.  જેનો ઉદ્દેશ્ય ઓછામાં ઓછા 70 ટકા શીખનારાઓને કોર્સ પૂરો થયાના 4-6 અઠવાડિયામાં  નોકરી ઓફર  કરવાનો છે. પ્રોજેક્ટના પ્રથમ વર્ષમાં આવા 300 જેટલા ઉમેદવારોને કાર્યક્રમનો લાભ મળશે.

નોકિયા ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અમિત મારવાહે કહ્યું હતું કે, "આ માનનીય વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને સમર્થન આપતી એક મહત્વપૂર્ણ પહેલ છે. નોકિયા ટેલિકોમ ટેક્નોલોજીમાં અગ્રણી ઈનોવેશનમાં મોખરે છે અને અમે 5G  નિર્માણમાં મદદ કરવા માટે ટેકનિકલ રીતે કુશળ જનશક્તિનો એક પૂલ વિકસાવવા માટે રોકાણ કરી રહ્યા છીએ," 

નોકિયાએ તેના કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમના ભાગરૂપે CoE માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાધનો અને તાલીમમાં રોકાણ કર્યું હતું. કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કર્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
'પુતિન ટુંક સમયમાં જ મરી જશે...', યુદ્ધની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ કેમ આપ્યું આવું નિવેદન
'પુતિન ટુંક સમયમાં જ મરી જશે...', યુદ્ધની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ કેમ આપ્યું આવું નિવેદન
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
Embed widget