શોધખોળ કરો

UPI Refund: ભૂલથી કોઇ અન્ય એકાઉન્ટમાં રૂપિયા થઇ ગયા છે ટ્રાન્સફર? આ રીતે મેળવો પરત

UPI Refund: તમને એક એવી પ્રોસેસ વિશે જણાવીશું જેના દ્ધારા તમે તમારા પૈસા પાછા મેળવી શકશો.

UPI Refund: ઘણી વખત ભૂલથી અથવા ઉતાવળમાં પેમેન્ટ્સ કરતી વખતે રૂપિયા ખોટા અથવા અન્ય ખાતામાં ટ્રાન્સફર થઇ જતા હોય છે. આ કોઈની પણ સાથે થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થયું હોય અને તમે ચિંતિત રહો છો કે તમારા પૈસા પાછા નહીં મળે તો. તમારી સમસ્યાના ઉકેલ માટે અમે તમને એક એવી પ્રોસેસ વિશે જણાવીશું જેના દ્ધારા તમે તમારા પૈસા પાછા મેળવી શકશો. આ માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

આ માટે તમે તરત કસ્ટમર કેરમાં ફોન પણ કરી શકો છો. આવી સ્થિતિમાં બેન્ક તમારી પાસેથી ટ્રાજેક્શનની તારીખ, સમય અને એકાઉન્ટ નંબર જેવી કેટલીક વિગતો માંગે છે. આ બધી વિગતો બેન્કને આપો. અહીં અમે તમને ભૂલથી ટ્રાન્સફર કરેલા પૈસા પાછા મેળવવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

 

ભૂલથી ટ્રાન્સફર કરેલા પૈસા કેવી રીતે પાછા મેળવશો

-આ માટે સૌથી પહેલા NPCIની વેબસાઈટ પર જાવ અને ગેટ ઇન ટચના ઓપ્શન પર ક્લિક કરો.

-આ પછી UPI  ફરિયાદનો વિકલ્પ પસંદ કરો, ટ્રાન્જેક્શન પર ક્લિક કરો.

-ફરિયાદ વિભાગમાં Incorrectly transferred to another account વિકલ્પ પસંદ કરો.

-હવે અહીં તમારું UPI ટ્રાન્જેક્શન ID, બેન્કનું નામ, વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ, ટ્રાન્જેક્શનની રકમ, ટ્રાજેક્શનની તારીખ, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર સહિતની વિગતો સાવધાનીપૂર્વક ભરો

-આ પછી તમારી બેન્ક વિગતોનો સ્ક્રીનશોટ અપલોડ કરો જે ટ્રાજેક્શન માટે તમારા ખાતામાંથી કાપવામાં આવેલી રકમ દર્શાવે છે.

-બધી ભરેલી વિગતો કાળજીપૂર્વક તપાસો અને પોતાની ફરિયાદને ચેક કર્યા બાદ સબમિટનો ઓપ્શન પર ક્લિક કરો.

-NPCI તમારી ફરિયાદની તપાસ કરશે અને થોડા દિવસોમાં તમારો સંપર્ક કરશે.

આ સિવાય તમે તમારી બેન્કની મુલાકાત પણ લઈ શકો છો. જો આ બંને પ્રક્રિયા પછી પણ કોઈ જવાબ ન મળે, તો તમે Banking Ombudsman ને મેઈલ કરી શકો છો.

તમે તમારી ફરિયાદ સાદા કાગળ પર લખી શકો છો અને તેને Banking Ombudsmanને મોકલી શકો છો. તમે આ ઓનલાઈન https://cms.rbi.org.in પર અથવા crpc@rbi.org.in પર Banking Ombudsman ને ઈમેલ મોકલીને પણ કરી શકો છો. વેબસાઇટ પર ફરિયાદની વિગતો સાથેનું એક ફોર્મ પણ આપવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર બેન્કની ડિઝિટલ ફરિયાદોની તપાસ કરવામાં આવે છે અને તેનું નિરાકરણ કરવામાં આવે છે. આ બેન્ક તમારા વિસ્તારમાં હોવી જોઈએ અને તમારું ખાતું પણ હોવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
Embed widget