શોધખોળ કરો

UPI કરનારાઓનું બેન્ક એકાઉન્ટ થઇ શકે છે ખાલી, સરકારની આ બાબતોનું રાખો ધ્યાન

જ્યારે તમે UPI પેમેન્ટ કરો છો ત્યારે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે એક ભૂલને કારણે તમને મોટું નુકસાન થઈ રહ્યું છે.

જ્યારે તમે UPI પેમેન્ટ કરો છો ત્યારે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે એક ભૂલને કારણે તમને મોટું નુકસાન થઈ રહ્યું છે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઘણીવાર જોવા મળે છે કે લોકો બેન્કિંગ કૌભાંડનો ભોગ બને છે. આજે અમે એવી જ કેટલીક રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

NPCI ની સલાહ

UPI ને કંન્ટ્રોલ કરનારી સરકારી સંસ્થા NPCIનું કહેવું છે કે સ્માર્ટફોન ખોવાઈ જવાના કિસ્સામાં તમારે તરત જ UPI ID ને બ્લોક અથવા ડિલીટ કરી દેવું જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારે મોટું નુકસાન સહન કરવું પડશે.

કેવી રીતે ડિલિટ કરવું

તમે UPI ID ડિલીટ કરવા માટે કોઈપણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરી શકો છો. જેમાં Paytm, PhonePe અને Google Payના નામ સામેલ છે. બીજા સ્માર્ટફોનમાં લૉગ ઇન કર્યા પછી તમને તેને ડિલિટ કરવાનો  વિકલ્પ આપવામાં આવે છે.

UPI થી ભૂલ

સ્માર્ટફોન ખોવાઈ જવાના કિસ્સામાં આપણે બિલકુલ ચિંતા કરતા નથી અને આવી વસ્તુઓને અવગણવાનું શરૂ કરીએ છીએ. તેની અસર થોડા સમય પછી ફરી જોવા મળે છે જ્યારે બેન્ક ખાતું ખાલી થઈ જાય છે.

તાત્કાલિક નિર્ણય લો

સ્માર્ટફોન ખોવાઈ જવાના કિસ્સામાં ફરિયાદ નોંધાવ્યા પછી તમારે પ્રથમ વસ્તુ વિશે વિચારવું જોઈએ કે નવું સિમ કાર્ડ મેળવવું. નવું સિમ મેળવ્યા પછી તમારા એકાઉન્ટમાં લોગિન કરવું તમારા માટે સરળ રહેશે.

સિમ વગર કામ નહીં થાય                                                                                      

કોઈપણ પેમેન્ટ એપ્લિકેશન પર તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે તમારે એક એક્ટિવ સિમની જરૂર છે. તેથી તમે આનો જ ઉપયોગ કરી શકો છો.                                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget