શોધખોળ કરો

Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તાજેતરના નિયમોમાં કરાયેલા કેટલાક ફેરફારોને કારણે શેરબજારમાં રોકાણ મોંઘુ બની શકે છે

શેરબજારના રોકાણકારો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તાજેતરના નિયમોમાં કરાયેલા કેટલાક ફેરફારોને કારણે શેરબજારમાં રોકાણ મોંઘુ બની શકે છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ ઝેરોધાએ આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યા છે.

નીતિન કામથે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું

ઝેરોધાના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતિન કામથે મંગળવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે - વ્યવસાય હોવાને કારણે અમારે ઇક્વિટી ડિલિવરી ઇન્વેસ્ટમેન્ટ પર બ્રોકરેજ ફી વસૂલવી પડી શકે છે, જે હાલમાં મફત છે. તેમણે એમ પણ લખ્યું છે કે તેમની કંપની ડેરિવેટિવ સેગમેન્ટ એટલે કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ પર બ્રોકરેજ ચાર્જિસ પણ વધારવામાં આવી શકે છે.

શૂન્ય બ્રોકરેજ સાથે પ્રથમ કંપની

અગાઉ ઝેરોધા ઇક્વિટી ટ્રેડ ડિલિવરી માટે ચાર્જ લેતી હતી, પરંતુ બાદમાં કંપનીએ ચાર્જ હટાવી દીધો અને ઇક્વિટી ટ્રેડની ડિલિવરી ફ્રી કરી દીધી. Zerodha 2015 માં ઝીરો બ્રોકરેજ રજૂ કરીને આવું કરનાર પ્રથમ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ કંપની બની. ઝેરોધાને સૌથી મોટી ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ બનાવવામાં આ નીતિનો મોટો ફાળો છે. હવે ઝેરોધાનું કહેવું છે કે સેબીના તાજેતરના નિયમોને કારણે તેને ફરીથી ઇક્વિટી ટ્રેડ ડિલિવરી પર ચાર્જ લગાવવો પડી શકે છે.

સેબીનો પરિપત્ર શું કહે છે?

વાસ્તવમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ 1 જુલાઈના રોજ શેરબજાર સંબંધિત વિવિધ ચાર્જીસ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. સેબીએ પરિપત્રમાં જણાવ્યું હતું કે બજાર સંસ્થાઓ દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ અને તેના બદલામાં ગ્રાહકો પાસેથી લેવામાં આવતા ચાર્જમાં એકરૂપતા હોવી જોઈએ. સેબીએ એમ પણ કહ્યું હતું કે ચાર્જનું માળખું સ્લેબ આધારિત હોવું જોઈએ નહીં, પરંતુ ટ્રેડિંગ વોલ્યુમને ધ્યાનમાં લીધા વિના તમામ બ્રોકર્સ માટે સમાન હોવું જોઈએ.

આ રીતે ઝેરોધા પૈસા કમાય છે

સેબીના પરિપત્રની અસરની સ્પષ્ટતા કરતા કામથે કહ્યું - બ્રોકર્સ ગ્રાહકો પાસેથી શું ચાર્જ કરે છે અને મહિનાના અંતે એક્સચેન્જ બ્રોકર્સ શું ચાર્જ કરે છે તે વચ્ચેનો તફાવત રિબેટ જેવો છે, જે દરેક બ્રોકર માટે આવક તરીકે લેવામાં આવે છે. ઝેરોધાના કિસ્સામાં તેની 10 ટકા આવક આ રિબેટ દ્વારા આવે છે, જ્યારે તેની 90 ટકા આવક F&O ટ્રેડમાંથી આવે છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત ઈરાન વેપાર પર યુદ્ધના વાદળો: મોંઘવારી વધશે? જાણો કઈ ચીજોના ભાવમાં થશે જંગી વધારો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારત પર અસર: આ 5 વસ્તુઓ થઈ શકે છે ખૂબજ મોંઘી
Highway Business: હવે નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ કે હોટલ ખોલવી થશે સરળ, નીતિન ગડકરીએ લોન્ચ કર્યું સ્પેશિયલ પોર્ટલ
Highway Business: હવે નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ કે હોટલ ખોલવી થશે સરળ, નીતિન ગડકરીએ લોન્ચ કર્યું સ્પેશિયલ પોર્ટલ
સહારા ઇન્ડિયા રિફંડ પોર્ટલ ફરી શરૂ: ₹10,00,000 સુધીના દાવા કરવાની તક, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
સહારા ઇન્ડિયા રિફંડ પોર્ટલ ફરી શરૂ: ₹10,00,000 સુધીના દાવા કરવાની તક, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડામાં ₹1,00,000 જમા કરો અને ₹41,478 નું ફિક્સ વ્યાજ મેળવો, જાણો ડિટેલ
બેંક ઓફ બરોડામાં ₹1,00,000 જમા કરો અને ₹41,478 નું ફિક્સ વ્યાજ મેળવો, જાણો ડિટેલ

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Embed widget