શોધખોળ કરો

Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તાજેતરના નિયમોમાં કરાયેલા કેટલાક ફેરફારોને કારણે શેરબજારમાં રોકાણ મોંઘુ બની શકે છે

શેરબજારના રોકાણકારો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તાજેતરના નિયમોમાં કરાયેલા કેટલાક ફેરફારોને કારણે શેરબજારમાં રોકાણ મોંઘુ બની શકે છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ ઝેરોધાએ આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યા છે.

નીતિન કામથે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું

ઝેરોધાના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતિન કામથે મંગળવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે - વ્યવસાય હોવાને કારણે અમારે ઇક્વિટી ડિલિવરી ઇન્વેસ્ટમેન્ટ પર બ્રોકરેજ ફી વસૂલવી પડી શકે છે, જે હાલમાં મફત છે. તેમણે એમ પણ લખ્યું છે કે તેમની કંપની ડેરિવેટિવ સેગમેન્ટ એટલે કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ પર બ્રોકરેજ ચાર્જિસ પણ વધારવામાં આવી શકે છે.

શૂન્ય બ્રોકરેજ સાથે પ્રથમ કંપની

અગાઉ ઝેરોધા ઇક્વિટી ટ્રેડ ડિલિવરી માટે ચાર્જ લેતી હતી, પરંતુ બાદમાં કંપનીએ ચાર્જ હટાવી દીધો અને ઇક્વિટી ટ્રેડની ડિલિવરી ફ્રી કરી દીધી. Zerodha 2015 માં ઝીરો બ્રોકરેજ રજૂ કરીને આવું કરનાર પ્રથમ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ કંપની બની. ઝેરોધાને સૌથી મોટી ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ બનાવવામાં આ નીતિનો મોટો ફાળો છે. હવે ઝેરોધાનું કહેવું છે કે સેબીના તાજેતરના નિયમોને કારણે તેને ફરીથી ઇક્વિટી ટ્રેડ ડિલિવરી પર ચાર્જ લગાવવો પડી શકે છે.

સેબીનો પરિપત્ર શું કહે છે?

વાસ્તવમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ 1 જુલાઈના રોજ શેરબજાર સંબંધિત વિવિધ ચાર્જીસ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. સેબીએ પરિપત્રમાં જણાવ્યું હતું કે બજાર સંસ્થાઓ દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ અને તેના બદલામાં ગ્રાહકો પાસેથી લેવામાં આવતા ચાર્જમાં એકરૂપતા હોવી જોઈએ. સેબીએ એમ પણ કહ્યું હતું કે ચાર્જનું માળખું સ્લેબ આધારિત હોવું જોઈએ નહીં, પરંતુ ટ્રેડિંગ વોલ્યુમને ધ્યાનમાં લીધા વિના તમામ બ્રોકર્સ માટે સમાન હોવું જોઈએ.

આ રીતે ઝેરોધા પૈસા કમાય છે

સેબીના પરિપત્રની અસરની સ્પષ્ટતા કરતા કામથે કહ્યું - બ્રોકર્સ ગ્રાહકો પાસેથી શું ચાર્જ કરે છે અને મહિનાના અંતે એક્સચેન્જ બ્રોકર્સ શું ચાર્જ કરે છે તે વચ્ચેનો તફાવત રિબેટ જેવો છે, જે દરેક બ્રોકર માટે આવક તરીકે લેવામાં આવે છે. ઝેરોધાના કિસ્સામાં તેની 10 ટકા આવક આ રિબેટ દ્વારા આવે છે, જ્યારે તેની 90 ટકા આવક F&O ટ્રેડમાંથી આવે છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
Gold-Silver Price Today: 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં ફેરફાર, ચાંદીની કિંમતમાં ઉછાળો
Gold-Silver Price Today: 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં ફેરફાર, ચાંદીની કિંમતમાં ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
Embed widget