શોધખોળ કરો

કોરોનાની થર્ડ વેવના સંકેત: હાઇ સ્પીડથી વધતો સંક્રમિતોનો ગ્રાફ ચિંતાજનક, ગત જુલાઇ બાદ પહેલી વખત થયા આટલા સંક્રમિત

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા.

Corona third wave: છેલ્લા 24 કલાકમાં કોરોનાના  37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા.

કોરોના વધતા કેસ વચ્ચે એક્સપર્ટે સલાહ આપી છે કે, નાગરિકોએ વધુ સતર્ક રહેવું જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઇ બાદ પહેલી વખત વધું કેસ આવ્યાં છે. જે ચિંતાજનક છે. આ સ્થિતિ થર્ડ વેવના સંકેત આપે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડના સંક્રમણને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર સહિતના સાવધાની પગલાં જાળવવા જરૂરી છે.

કોરોના વધતા કેસ વચ્ચે એક્સપર્ટે સલાહ આપી છે કે, નાગરિકોએ વધુ સતર્ક રહેવું જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઇ બાદ પહેલી વખત વધું કેસ આવ્યાં છે. જે ચિંતાજનક છે. આ સ્થિતિ થર્ડ વેવના સંકેત આપે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડના સંક્રમણને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર સહિતના સાવધાની પગલાં જાળવવા જરૂરી છે.દેશમાં કોરોના સંક્રમણ સતત ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું હવે કોવિડ-19ની ત્રીજી લહેર દેશમાં પ્રવેશી ગઈ છે કે શું હવે કોવિડ-19ની ત્રીજી લહેર દેશમાં પ્રવેશી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 37 હજાર 379 નવા કેસ નોંધાયા છે જ્યારે 124 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી દેશમાં કોવિડ-19ના કુલ કેસ વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે, જ્યારે આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ છે.

કોરોનાના સક્રિય કેસ હવે વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગયા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ ગઈ છે. દરમિયાન, રસીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 146 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ હવે વધીને 1892 થઈ ગયા છે. જો કે, 766 લોકોને રજા આપવામાં આવી છે.

 

એક દિવસ પહેલા એટલે કે સોમવારે કોરોનાના છેલ્લા 24 કલાક દરમિયાન 33 હજાર 750 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ દરમિયાન 123 લોકોના મોત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget