શોધખોળ કરો

કોરોનાની થર્ડ વેવના સંકેત: હાઇ સ્પીડથી વધતો સંક્રમિતોનો ગ્રાફ ચિંતાજનક, ગત જુલાઇ બાદ પહેલી વખત થયા આટલા સંક્રમિત

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા.

Corona third wave: છેલ્લા 24 કલાકમાં કોરોનાના  37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા.

કોરોના વધતા કેસ વચ્ચે એક્સપર્ટે સલાહ આપી છે કે, નાગરિકોએ વધુ સતર્ક રહેવું જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઇ બાદ પહેલી વખત વધું કેસ આવ્યાં છે. જે ચિંતાજનક છે. આ સ્થિતિ થર્ડ વેવના સંકેત આપે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડના સંક્રમણને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર સહિતના સાવધાની પગલાં જાળવવા જરૂરી છે.

કોરોના વધતા કેસ વચ્ચે એક્સપર્ટે સલાહ આપી છે કે, નાગરિકોએ વધુ સતર્ક રહેવું જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઇ બાદ પહેલી વખત વધું કેસ આવ્યાં છે. જે ચિંતાજનક છે. આ સ્થિતિ થર્ડ વેવના સંકેત આપે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડના સંક્રમણને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર સહિતના સાવધાની પગલાં જાળવવા જરૂરી છે.દેશમાં કોરોના સંક્રમણ સતત ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું હવે કોવિડ-19ની ત્રીજી લહેર દેશમાં પ્રવેશી ગઈ છે કે શું હવે કોવિડ-19ની ત્રીજી લહેર દેશમાં પ્રવેશી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 37 હજાર 379 નવા કેસ નોંધાયા છે જ્યારે 124 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી દેશમાં કોવિડ-19ના કુલ કેસ વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે, જ્યારે આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ છે.

કોરોનાના સક્રિય કેસ હવે વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગયા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ ગઈ છે. દરમિયાન, રસીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 146 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ હવે વધીને 1892 થઈ ગયા છે. જો કે, 766 લોકોને રજા આપવામાં આવી છે.

 

એક દિવસ પહેલા એટલે કે સોમવારે કોરોનાના છેલ્લા 24 કલાક દરમિયાન 33 હજાર 750 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ દરમિયાન 123 લોકોના મોત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget