શોધખોળ કરો

2000 પ્રવાસી સાથેના ક્રુઝમાં 66 લોકો કોરોના પોઝિટિવ આવતાં ગોઆમાં ના ઘૂસવા દેવાયું, મુંબઈ પાછું મોકલાયું....

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના ક્રૂઝ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ પ્રવાસીના પણ રિપોર્ટ કરવામં આવ્યાં હતા. જેમાં 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર આવ્યો છે.

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના ક્રૂઝ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ પ્રવાસીના પણ રિપોર્ટ કરવામં આવ્યાં હતા. જેમાં  2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર આવ્યા છે.

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના ક્રૂઝ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ પ્રવાસીના પણ રિપોર્ટ કરવામં આવ્યાં હતા. જેમાં  2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર આવ્યા છે. મળતી માહિતી મુજબ  ગોવા પોર્ટ પર પરીક્ષણ કર્યા પછી, અધિકારીઓએ એકપણ મુસાફરને ગોવામાં ઉતરવાની મંજૂરી આપી નથી અને 66 ચેપગ્રસ્ત મુસાફરોની સાથે, બાકીના મુસાફરોને મુંબઈ પાછા મોકલવામાં આવી રહ્યું  

હકીકતમાં, મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રૂઝના ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ ક્રૂઝમાં  સવાર 2000થી વધુ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ બાદ 66 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે PPE કિટમાં મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી, ટીમે મુસાફરો અને ક્રૂ મેમ્બરનો RT-PCR ટેસ્ટ કર્યો હતો, જેનો રિપોર્ટ સોમવારે આવ્યો હતો. જે રિપોર્ટ અનુસાર 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ આવ્યો છે.

શિપના કોઓપરેટિવ મેનેજર  ગોવિંદ પેરૂનુલ્કરે કહ્યું કે, ક્રૂઝમાં સવાર  પ્રવાસીના 66 લોકો ના  કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ સ્થિને ગંભીરતાથી લેતા શિપને મુંબઇ મોકલી દેવાઇ છે અને તેના ક્વોરોન્ટાઇન કરવાની પણ  વ્યવસ્થા કરવામાં આવી છે.  જોકે ક્રૂઝમા સવાર લોકોએ જબરદસ્તી શિપને મુંબઇ મોકલાયાનો વિરોધ કર્યો હતો.

 ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે જહાજના ઓપરેટરને તમામ મુસાફરોની કોવિડ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જો કોઈ સંક્રમિત જોવા મળશે તો તેમને ઉતરવા દેવામાં આવશે નહીં.

છેલ્લા 24 કલાકમાં દેશમાં  કોરોનાના  37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા હતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
OnePlus: ગૂડ ન્યૂઝ!  10 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે વનપ્લસનો આ 5G ફોન, ધાંસુ ફિચર્સ કરી દેશે હેરાન
OnePlus: ગૂડ ન્યૂઝ! 10 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે વનપ્લસનો આ 5G ફોન, ધાંસુ ફિચર્સ કરી દેશે હેરાન
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Embed widget