શોધખોળ કરો

General Provident Fund: કેન્દ્રીય કર્મચારીઓને નહીં મળે શુભ સમાચાર, સરકારે નથી વધાર્યું GPF પર વ્યાજ 

Central Employees: સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના વ્યાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યારે તેમને માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.

Central Employees: સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના વ્યાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યારે તેમને માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.

GPF: સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે GPFના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ ત્રીજા ક્વાર્ટરમાં પણ નરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો ન હતો અને હજુ પણ સરકારે કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી કર્મચારીઓને હવે ચોથા ક્વાર્ટરમાં પણ પહેલાની જેમ જ માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.

નાણા મંત્રાલયે 3 જાન્યુઆરીએ બહાર પડેલ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, આ જનરલ પ્રોવિડન્ટ ફંડનો દર 1 જાન્યુઆરી, 2023 થી 31 માર્ચ, 2023 સુધી લાગુ રહેશે. GPF કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે, રાજ્ય રેલ્વે ફંડ, કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ, આર્મ્ડ પર્સનલ પ્રોવિડન્ટ ફંડ અને ઓલ ઈન્ડિયા સર્વિસીસ પ્રોવિડન્ટ ફંડની સાથે અન્ય સરકારી ભવિષ્ય નિધિના વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચોથા ક્વાર્ટરમાં તે 7.1% છે.

GPF શું છે અને કોની માટે છે?

જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતું માત્ર સરકારી કર્મચારીઓ માટે જ ખોલવામાં આવે છે. તે EPF જેવી જ રિટાયરમેન્ટ ફંડ સ્કીમ છે. સરકારી કર્મચારીઓને આ ખાતા હેઠળ 15%  સુધીનું રોકાણ તે આ અંતર્ગત કરી શકે છે. આ ખાતાની ખાસ વાત એ છે કે કર્મચારીઓ જરૂર પડ્યે GPF ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અને બાદમાં તેને જમા કરાવી શકાય છે. આમાં સરકાર દ્વારા યોગદાન આપવામાં આવતું નથી, તે માત્ર સરકારી કર્મચારીઓ દ્વારા ફાળો આપવામાં આવે છે.

નાની બચત યોજનાના વ્યાજમાં વધારો

અગાઉ, 30 ડિસેમ્બરે, સરકારે નાની બચત યોજનામાં રોકાણ કરનારા લોકો માટે કેટલીક યોજનાઓના વ્યાજમાં ફેરફાર કર્યો હતો. નાની બચત યોજનાઓ હેઠળ સરકારે વ્યાજ 0.20% થી વધારીને 1.10% કર્યું છે. નાની બચત યોજનાઓ હેઠળ, માત્ર બે યોજનાઓના વ્યાજમાં કોઈ ફેરફાર થયો નથી, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget