શોધખોળ કરો

General Provident Fund: કેન્દ્રીય કર્મચારીઓને નહીં મળે શુભ સમાચાર, સરકારે નથી વધાર્યું GPF પર વ્યાજ 

Central Employees: સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના વ્યાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યારે તેમને માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.

Central Employees: સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના વ્યાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યારે તેમને માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.

GPF: સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે GPFના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ ત્રીજા ક્વાર્ટરમાં પણ નરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો ન હતો અને હજુ પણ સરકારે કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી કર્મચારીઓને હવે ચોથા ક્વાર્ટરમાં પણ પહેલાની જેમ જ માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.

નાણા મંત્રાલયે 3 જાન્યુઆરીએ બહાર પડેલ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, આ જનરલ પ્રોવિડન્ટ ફંડનો દર 1 જાન્યુઆરી, 2023 થી 31 માર્ચ, 2023 સુધી લાગુ રહેશે. GPF કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે, રાજ્ય રેલ્વે ફંડ, કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ, આર્મ્ડ પર્સનલ પ્રોવિડન્ટ ફંડ અને ઓલ ઈન્ડિયા સર્વિસીસ પ્રોવિડન્ટ ફંડની સાથે અન્ય સરકારી ભવિષ્ય નિધિના વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચોથા ક્વાર્ટરમાં તે 7.1% છે.

GPF શું છે અને કોની માટે છે?

જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતું માત્ર સરકારી કર્મચારીઓ માટે જ ખોલવામાં આવે છે. તે EPF જેવી જ રિટાયરમેન્ટ ફંડ સ્કીમ છે. સરકારી કર્મચારીઓને આ ખાતા હેઠળ 15%  સુધીનું રોકાણ તે આ અંતર્ગત કરી શકે છે. આ ખાતાની ખાસ વાત એ છે કે કર્મચારીઓ જરૂર પડ્યે GPF ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અને બાદમાં તેને જમા કરાવી શકાય છે. આમાં સરકાર દ્વારા યોગદાન આપવામાં આવતું નથી, તે માત્ર સરકારી કર્મચારીઓ દ્વારા ફાળો આપવામાં આવે છે.

નાની બચત યોજનાના વ્યાજમાં વધારો

અગાઉ, 30 ડિસેમ્બરે, સરકારે નાની બચત યોજનામાં રોકાણ કરનારા લોકો માટે કેટલીક યોજનાઓના વ્યાજમાં ફેરફાર કર્યો હતો. નાની બચત યોજનાઓ હેઠળ સરકારે વ્યાજ 0.20% થી વધારીને 1.10% કર્યું છે. નાની બચત યોજનાઓ હેઠળ, માત્ર બે યોજનાઓના વ્યાજમાં કોઈ ફેરફાર થયો નથી, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget