શોધખોળ કરો

અમદાવાદના નહેરૂબ્રિજ પરથી 13 માર્ચ બાદ પસાર નહીં થઇ શકો કારણ જાણી લો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 58 વર્ષ જુના નહેરૂ બ્રીજનું સમાકામ કરવાનું નક્કી કર્યું છે. 13 માર્ચથી 27 એપ્રિલ સુધી સમારકામની કામગીરીના કારણે બ્રીજનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ નહેરૂબ્રીજ 13 માર્ચથી 45 દિવસ સુધી બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા બ્રીજ રિપેરિંગનું કામ શરૂ થતું હોવાથી બ્રીજનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

13 માર્ચથી આગામી 45 દિવસ સુધી નહેરૂ બ્રીજ પર વાહનની આવનજાવન રોકી દેવાશે. જો કે આ રસ્તો બંધ થતાં વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની સાબરમતી નદી પર આવેલ નેહરૂ બ્રીજ પર નેહરૂ બ્રીજના એક્સપાન્શન જોઇન્ટ તેમજ બ્રીજના સસ્પેન્ડેડને હાઇડ્રોલીક જેકથી લીફ્ટ કરી બેરીંગ બદલવાની કામગીરી 13 માર્ચથી શરૂ થઇ રહી છે. આ બ્રીજનો રસ્તો 13 માર્ચથી 27 એપ્રિલ સુધી બંધ રહેશે. 

લોકોની સુવિધા માટે AMC દ્રારા વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્રારા એલિસ બ્રીજ, ગાંધી બ્રિજ અને લો ગાર્ડ્નનો વૈક્લ્પિક રૂટ આપવાામાં આવ્યો છે. આ બ્રિજનું નિર્માણ 1962માં થયું હતું. 58 વર્ષ બાદ તેનું સમારકામ થઇ રહ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: યુપી સહિત આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, આ 5 રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
Weather Forecast: યુપી સહિત આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, આ 5 રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ, કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ, કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
PSI LRD ફિઝિકલ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર: 1.10 લાખ પાસ, જુઓ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં?
PSI LRD ફિઝિકલ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર: 1.10 લાખ પાસ, જુઓ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં?
પાટણ નગરપાલિકામાં શાસક અધિકારી વચ્ચે જંગ: ચીફ ઓફિસર અને TPO વિરુદ્ધ પોલીસ ફરિયાદ
પાટણ નગરપાલિકામાં શાસક અધિકારી વચ્ચે જંગ: ચીફ ઓફિસર અને TPO વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના તારણહાર કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : MLA માગે More

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો
Weather Forecast: યુપી સહિત આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, આ 5 રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
Weather Forecast: યુપી સહિત આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, આ 5 રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર હુમલો, 40 સૈનિકોના મોત, Pakની એરસ્ટ્રાઇકનો લીધો બદલો
અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર હુમલો, 40 સૈનિકોના મોત, Pakની એરસ્ટ્રાઇકનો લીધો બદલો
IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી
IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ
IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
Embed widget