શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાઃ છેલ્લા 12 કલાકમાં વધુ 108 નવા કેસ નોંધાયા, વધુ 4 લોકોએ ગુમાવ્યો જીવ

આજે જે 4 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદના 2 પુરુષ અને સુરતના એક પુરુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં નવા 108 કેસ આવ્યા છે. જ્યારે 04 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉપરાંત 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે જે 108 નવા કેસ આવ્યા છે તેમાં 62 પુરુષ અને 46 મહિલાઓનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી છે. આજે જે 108 નવા કેસ આવ્યા છે તેમાં અમદાવાદમાં 91, અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહીસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2, વડોદરામાં 1 અને મહેસાણામાં એક 1 કેસ સામે આવ્યા છે. ૧૯.૦૪.૨૦૨૦ ૧૭.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગતો
જિલ્લો કેસ પુરૂષ સ્ત્રી
અમદાવાદ ૯૧ ૫૪ ૩૭
અરવલ્લી ૦૬ ૦૩ ૦૩
કચ્છ ૦૨ ૦૨ ૦૦
મહીસાગર ૦૧ ૦૦ ૦૧
પાંચમહાલ ૦૨ ૦૦ ૦૨
રાજકોટ ૦૨ ૦૦ ૦૨
સુરત ૦૨ ૦૨ ૦૦
વડોદરા ૦૧ ૦૧ ૦૦
મહેસાણા ૦૧ ૦૦ ૦૧
કુલ ૧૦૮ ૬૨ ૪૬
આજે જે 4 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદના 2 પુરુષ અને સુરતના એક પુરુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. જ્યારે જે એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તે ભાવનગરના 43 વર્ષના પુરુષ છે. ગુજરાતમાં જે 1851 કેસ છે તેમાંથી 14 ક્રિટિકલ છે જ્યારે 1662 સ્ટેબલ છે. જ્યારે 106 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 67એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3992 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 247 પોઝિટિવ, 3745 નેગેટિવ આવ્યા છે.
ક્રમ જીલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
અમદાવાદ ૧૧૯૨ ૩૪ ૨૯
વડોદરા ૧૮૧
સુરત ૨૪૪ ૧૦ ૧૧
રાજકોટ ૩૮
ભાવનગર ૩૨ ૧૬
આણાંદ ૨૮
ભરૂચ ૨૩
ગાાંધીનગર ૧૭ ૧૦
પાટણ ૧૫ ૧૧
૧૦ પાંચમહાલ ૧૧
૧૧ બનાસકાાંઠા ૧૦
૧૨ નમમદા ૧૨
૧૩ છોટા ઉદેપુર
૧૪ કચ્છ
૧૫ મહેસાણા
૧૬ બોટાદ
૧૭ પોરબાંદર
૧૮ દાહોદ
૧૯ ગીર-સોમનાથ
૨૦ ખેડા
૨૧ જામનગર
૨૨ મોરબી
૨૩ સાબરકાાંઠા
૨૪ અરવલ્લી
૨૫ મહીસાગર
કુલ 1851 67 106
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 32204 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1851 પોઝિટિવ આવ્યા છે જ્યારે 29353 નેગેટિવ આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Embed widget