શોધખોળ કરો

Gujarat Corona : કોરોનાનો કહેર યથાવત, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. દરરોજ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. દરરોજ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1227 પર પહોંચી ગઈ છે. હાલમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

1204 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ

રાજ્ય સરકારના આંકડા અનુસાર  1204 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  અમદાવાદની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 175 કેસ નોંધાયા છે. 

કોરોનાના સંક્રમણે ફરી લોકોને ચિંતામાં મૂકી દિધા છે.  રાજકોટમાં સોમવારે સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું હતું. છેલ્લા ચાર દિવસથી તેમનામાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને ડાયાબિટીસ સહિત અન્ય બિમારીઓ પણ હતી. નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચ્યો 100ને પાર પહોંચ્યો છે. 

કોવિડ-19 ના બદલાયેલા લક્ષણો શું છે ?

હવે કોરોનાના લક્ષણો પહેલા જેવા નથી. આ લક્ષણો સામાન્ય શરદી જેવા છે, પરંતુ કેટલાક ચિહ્નો અલગ અને મહત્વપૂર્ણ છે:

હળવો તાવ અથવા બિલકુલ તાવ નહીં.

સુકી ઉધરસ  ચાલુ રહે છે.

અચાનક થાક અથવા શરીરમાં દુખાવો.

માથાનો દુખાવો અથવા સાઇનસમાં દબાણ.

ગળામાં દુખાવો જે લાંબા સમય સુધી ચાલુ રહે છે.

બંધ થયેલ અથવા વહેતું નાક (આ હવે સામાન્ય બની ગયું છે)

શ્વાસ લેવામાં તકલીફ.

ઉલટી, ઉબકા અથવા ઝાડા જેવી પેટની સમસ્યાઓ.

સ્વાદ અથવા ગંધમાં ફેરફાર. 

સાવધાની શા માટે જરૂરી છે ?

આમાંના ઘણા લક્ષણો ડેન્ગ્યુ, ફ્લૂ અથવા એલર્જી જેવા અન્ય રોગો જેવા હોઈ શકે છે. તેથી, મૂંઝવણ ઊભી થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અથવા પહેલાથી જ રોગો ધરાવતા લોકો માટે પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે જેથી સમયસર સારવાર શરૂ કરી શકાય.

ભલે કોવિડ-19 આટલી ખતરનાક લહેરના રૂપમાં પાછો ફર્યો નથી, તેનો ફરીથી ફેલાવો દર્શાવે છે કે આપણે હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. માસ્ક પહેરવું, હાથ ધોવા, ભીડ ટાળવા, આ બધું હજુ પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તે મહામારીના શરૂઆતના તબક્કામાં હતું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget