શોધખોળ કરો

ગુજરાતમાં કઈ જગ્યાએ 950 પાકિસ્તાનીઓએ નાગરિકતા મેળવવા માટે કરી અરજી, જાણો વિગત

પાકિસ્તાનીથી આવેલા શરણાર્થીઓ મોટી સંખ્યામાં મોરબી જીલ્લામાં વસે છે. અંદાજે 1000 જેટલા નાગરિકો મોરબીમાં આવીને વસ્યા છે જેમાંથી 950 લોકોએ નાગરિકતા મેળવવા માટે અરજી કરી

મોરબી: કેન્દ્ર સરકારે તાજેતરમાં નાગરિકતા સંશોધન બીલ સંસદમાં મંજુર કરાવ્યું છે અને હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપી શકાય છે અને શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળવાનું પણ શરૂ થઈ ગયું છે. જોકે અગાઉ દ્વારકામાં એક નાગરિકને ભારતીય નાગરિકતા આપવામાં આવ્યા બાદ હવે મોરબીમાં ત્રણ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે અને આગામી દિવસોમાં વધુ શરણાર્થીઓને નાગરિકતા મેળવીને સ્વમાન સાથે ભારતમાં વસવાની અને જીવવાની તક મળશે તો આવો જોઈએ શરણાર્થીઓને નાગરિકતા મળવાનો આ વિશેષ અહેવાલ. પાકિસ્તાનીથી આવેલા શરણાર્થીઓ મોટી સંખ્યામાં મોરબી જીલ્લામાં વસે છે. અંદાજે 1000 જેટલા નાગરિકો મોરબીમાં આવીને વસ્યા છે જેમાંથી 950 લોકોએ નાગરિકતા મેળવવા માટે અરજી કરેલ છે. તેમાંથી 387 લોકોની નાગરિકતા પ્રક્રિયા ચાલતી હોય જેથી ટુંક સમયમાં તે લોકોને નાગરિકતા મળી જશે તેવું જાણવા મળ્યું હતું. કેન્દ્ર સરકારે હવે નાગરિકતા કાયદામાં સંશોધન કરીને સુધારો કર્યો છે. જેથી શરણાર્થીઓને હવે નાગરિકતા મળવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી નજીક યોજાયેલ સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઉપસ્થિતિ ત્રણ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળે તે માટે સરકારે આવકારદાયક પ્રયાસ કર્યાં છે અને મોરબી જીલ્લામાં વસતા અન્ય શરણાર્થીઓને પણ આગામી દિવસોમાં ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ યોજાયેલ સમારોહમાં ત્રણ શરણાર્થીઓને નાગરિકતા મળી છે અને તે ઉપરાંત નાગરિક સંશોધન કાયદા વિષે જન જાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત વિરોધ અંગે સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું કે, સરકારે જાહેરમાં વિશ્વાસ અપાવ્યો છે કે આ બિલથી દેશના લઘુમતી સમાજને કોઈ નુકશાન નહીં થાય અને કોઈની નાગરિકતા છીનવી લેવામાં નહીં આવે. પાકિસ્તાન જેવા દેશોમાંથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવા માટે સરકાર આ કાયદો લાવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget