શોધખોળ કરો

Himatnagar : કોમ્પલેક્સના ધાબા પરથી યુવકે લગાવી મોતની છલાંગ, લોકોના ટોળેટોળા ઉમટ્યા

યુવકની આત્મહત્યાને પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે, યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાઈ છે. 

સાબરકાંઠાઃ હિંમતનગરના ઉમિયા કોમ્પલેક્ષના ધાબા પરથી યુવાને મોતની છલાંગ લગાવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકે ધાબા પરથી છલાંગ લગાવતા બ્લોક પર પડતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. યુવકની આત્મહત્યાને પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે, યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાઈ છે. 

ગમે તેવી મુશ્કેલી હોય તેનું કોઈને કોઈ નિવારણ હોય જ છે. આત્મહત્યા કોઈપણ મુશ્કેલીનું નિવારણ નથી. આત્મહત્યા કરનાર વ્યક્તિ પોતાના અંતિમ પગલાંથી ઓછામાઓછા 134 લોકોને પરેશાન કરે છે. આ રિપોર્ટ WHOનો છે. આત્મહત્યાના બનાવો અટકાવવા સમગ્ર વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાત સરકાર પણ આ બાબતે કાર્યરત છે અને તેમાં ગુજરાતને સફળતા પણ મળી છે. 

વર્ષ 2016માં સમગ્ર દેશમાં આત્મહત્યાના બનતા બનાવોમાં ગુજરાત 11માં સ્થાને હતું. 5 વર્ષના પ્રયાસો બાદ વર્ષ 2019માં ગુજરાત 15માં સ્થાને પહોંચ્યું હતું. જોકે વર્ષ 2020માં ફરી ગુજરાતમાં આત્મહત્યાના બનાવો વધતા ગુજરાત 12માં ક્રમે છે. ગુજરાત સરકાર દ્વારા આત્મહત્યાના બનાવો અટકાવવા લોકજાગૃતિના કાર્યક્રમો ઉપરાંત આવા વિચારો ધરાવતી વ્યક્તિઓની ઓળખ કરી તેના નિદાન અને દવા માયેની વ્યવસ્થા ઉભી કરી છે. દરેક જિલ્લા મથકે અને મહાપાલિકા વિસ્તારમાં માનસિક બીમારીના નિદાન માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સખીમંડલ અને વિવિધ ngo અને શાળાઓમાં આ અંગેની તાલીમ પણ આપવામાં આવે છે. કોરોનાકાળમાં માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. નજીકના અને સાગા - સંબંધીઓને મળવાનું ન થતા માનસિક બીમારી વધી હોવાનું તારણ સામે આવ્યું છે.

ગુજરાતમાં આત્મહત્યાના બનાવો 

વર્ષ 2016માં 7735 આત્મહત્યાના બનાવો બન્યા હતા 
વર્ષ 2017માં 7885 આત્મહત્યાના બનાવો બન્યા હતા 
વર્ષ 2018માં 7793 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2019માં 7654 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2020માં 7488 આત્મહત્યાના બનાવો બન્યા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget