શોધખોળ કરો

Himatnagar : કોમ્પલેક્સના ધાબા પરથી યુવકે લગાવી મોતની છલાંગ, લોકોના ટોળેટોળા ઉમટ્યા

યુવકની આત્મહત્યાને પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે, યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાઈ છે. 

સાબરકાંઠાઃ હિંમતનગરના ઉમિયા કોમ્પલેક્ષના ધાબા પરથી યુવાને મોતની છલાંગ લગાવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકે ધાબા પરથી છલાંગ લગાવતા બ્લોક પર પડતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. યુવકની આત્મહત્યાને પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે, યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાઈ છે. 

ગમે તેવી મુશ્કેલી હોય તેનું કોઈને કોઈ નિવારણ હોય જ છે. આત્મહત્યા કોઈપણ મુશ્કેલીનું નિવારણ નથી. આત્મહત્યા કરનાર વ્યક્તિ પોતાના અંતિમ પગલાંથી ઓછામાઓછા 134 લોકોને પરેશાન કરે છે. આ રિપોર્ટ WHOનો છે. આત્મહત્યાના બનાવો અટકાવવા સમગ્ર વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાત સરકાર પણ આ બાબતે કાર્યરત છે અને તેમાં ગુજરાતને સફળતા પણ મળી છે. 

વર્ષ 2016માં સમગ્ર દેશમાં આત્મહત્યાના બનતા બનાવોમાં ગુજરાત 11માં સ્થાને હતું. 5 વર્ષના પ્રયાસો બાદ વર્ષ 2019માં ગુજરાત 15માં સ્થાને પહોંચ્યું હતું. જોકે વર્ષ 2020માં ફરી ગુજરાતમાં આત્મહત્યાના બનાવો વધતા ગુજરાત 12માં ક્રમે છે. ગુજરાત સરકાર દ્વારા આત્મહત્યાના બનાવો અટકાવવા લોકજાગૃતિના કાર્યક્રમો ઉપરાંત આવા વિચારો ધરાવતી વ્યક્તિઓની ઓળખ કરી તેના નિદાન અને દવા માયેની વ્યવસ્થા ઉભી કરી છે. દરેક જિલ્લા મથકે અને મહાપાલિકા વિસ્તારમાં માનસિક બીમારીના નિદાન માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સખીમંડલ અને વિવિધ ngo અને શાળાઓમાં આ અંગેની તાલીમ પણ આપવામાં આવે છે. કોરોનાકાળમાં માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે. નજીકના અને સાગા - સંબંધીઓને મળવાનું ન થતા માનસિક બીમારી વધી હોવાનું તારણ સામે આવ્યું છે.

ગુજરાતમાં આત્મહત્યાના બનાવો 

વર્ષ 2016માં 7735 આત્મહત્યાના બનાવો બન્યા હતા 
વર્ષ 2017માં 7885 આત્મહત્યાના બનાવો બન્યા હતા 
વર્ષ 2018માં 7793 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2019માં 7654 આત્મહત્યાના બનાવો બન્યા હતા
વર્ષ 2020માં 7488 આત્મહત્યાના બનાવો બન્યા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવક-જાતિના દાખલાથી લઈને રેશનકાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે!
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવક-જાતિના દાખલાથી લઈને રેશનકાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે!
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Embed widget