શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં જૂનની આ તારીખ સુધી સ્વામિનારાયણ મંદિરો રહેશે બંધ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી મહામારીને લઈને દેશમાં 30 જૂન સુધી લોકડાઉન છે.
![ગુજરાતમાં જૂનની આ તારીખ સુધી સ્વામિનારાયણ મંદિરો રહેશે બંધ, જાણો વિગતે All temples of BAPS will remain closed in India till June 15 ગુજરાતમાં જૂનની આ તારીખ સુધી સ્વામિનારાયણ મંદિરો રહેશે બંધ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/04222515/BAPS.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ : BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં ગુજરાત સહિત સમગ્ર ભારત ખાતેનાં તમામ મંદિરો જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લઈને તારીખ 15 જુન સુધી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે નહિ. ત્યારબાદ પ્રવર્તમાન પરિસ્થિતિ, સાર્વજનિક સ્વાસ્થ્ય અને મંદિરની વ્યવસ્થા વગેરે પરિબળો અંગે પૂર્ણ વિચાર કરીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી મહામારીને લઈને દેશમાં 30 જૂન સુધી લોકડાઉન છે. 8 જૂન બાદ સરકારે મંદિરો ખોલવાની મજૂરી આપી છે. જો કે તેમા સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાયત માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)