શોધખોળ કરો

અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય

82% વસ્તી માટે ઓછી સહાય, જ્યારે 18% વસ્તીવાળા બિન અનામત આયોગને વધુ ફાળવણી: નેતા વિપક્ષનો આક્ષેપ.

amit chavda gujarat budget 2025: ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે સરકાર SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટ ફાળવણીમાં અન્યાય કરી રહી છે.  ચાવડાએ દાવો કર્યો છે કે 82 ટકા વસ્તી ધરાવતા આ સમાજ માટે બનાવેલા 9 નિગમોને ઓછી સહાય આપવામાં આવે છે, જ્યારે માત્ર 18 ટકા વસ્તી ધરાવતા બિન અનામત આયોગને વધુ નાણાં ફાળવવામાં આવે છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "વર્તમાન સરકાર SC, ST, OBC વર્ગ સાથે બજેટમાં સતત અન્યાય કરી રહી છે. 82 ટકા વસ્તી ધરાવતા આ સમાજ માટે સરકારે 9 નિગમની રચના કરી છે, જ્યારે 10માં બોર્ડ તરીકે બિન અનામત આયોગની રચના કરવામાં આવી છે. પરંતુ સરકારની નીતિ અને નિયત SC, ST, OBC સમાજ વિરોધી છે."

ચાવડાએ આંકડા ટાંકીને પોતાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વર્ષ 2023માં સરકારે 9 નિગમોને લોન પેટે 178 કરોડ રૂપિયા અને સહાય પેટે 19.25 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જેમાંથી 50.98 કરોડ રૂપિયા એટલે કે 28.68 ટકા રકમ વણવપરાયેલી રહી હતી.  તેનાથી વિપરીત, બિન અનામત આયોગને વર્ષ 2023માં 625 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 49.92 કરોડ રૂપિયા એટલે કે 6 ટકા રકમ જ વણવપરાયેલી રહી હતી.

વર્ષ 2024ના આંકડા રજૂ કરતા ચાવડાએ જણાવ્યું હતું કે, 9 નિગમોને 237 કરોડ રૂપિયાની લોન અને 19.25 કરોડ રૂપિયાની સહાય ફાળવવામાં આવી હતી, જેમાંથી 111.57 કરોડ રૂપિયા એટલે કે 47 ટકા રકમ વણવપરાયેલી રહી હતી. જ્યારે બિન અનામત આયોગને વર્ષ 2024માં 500 કરોડ રૂપિયાની લોન અને 75 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 19.44 કરોડ રૂપિયા એટલે કે 3 ટકા રકમ જ વણવપરાયેલી રહી હતી.

અમિત ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે 18 ટકા વસ્તી ધરાવતા 10માં નિગમને વધારે સહાય આપવામાં આવે છે, જ્યારે 82 ટકા વસ્તી ધરાવતા 9 નિગમોને ઓછી સહાય મળે છે. આ સરકારનું 82 ટકા વસ્તી ધરાવતા ST, SC, OBC અને માઇનોરીટી સમાજ પ્રત્યેનું ઓરમાયું વર્તન છે."

આ પણ વાંચો....

બાધવા તૈયાર રહેજો...' દેવાયત ખવડની ડાયરાના આયોજકેનો ખુલ્લી ચેતવણી, કહ્યું - હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget