શોધખોળ કરો

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર ભાજપ સાંસદોએ  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.  પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર ભાજપ સાંસદોએ  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.  પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના તમામ સાંસદો દિલ્હી સત્રમાંથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી.

ભાજપના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોંચ્યા હતા.  ભાજપના પાટીદાર સાંસદોની એક સાથે મુખ્યમંત્રીને  રજુઆત કરવામાં આવી હતી.  ભાજપના તમામ પાટીદાર સાંસદોએ  CM ભુપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યાં હતા.  પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા સાંસદોની રજુઆત છે.  રમેશ ધડુક,  મોહન કુંડારિયા,  શારદા બેન પટેલ,  એચ.એસ પટેલ,  મિતેષ પટેલ હાજર રહ્યા હતા. 

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત બાદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, સરકાર સાથે પાટીદાર યુવાનો પર કરેલા કેસો પરત લેવાની વાત થઇ છે. સરકાર દ્વારા કેસ પરત લેવાની પ્રક્રિયા હોય છે. માટે યોગ્ય સમયે આ અંગે સરકાર પોતાનું કામ કરશે.  આજે સાંસદો અને મુખ્યમંત્રીની સુચક મુલાકાતમાં પાટીદાર આંદોલન સમયના કેસો પરત ખેંચવાનો મુખ્ય મુદ્દો હતો. આ દરમિયાન સાંસદ મિતેશ પટેલે પણ જણાવ્યું હતું કે, સરકારે અમને સંપૂર્ણ આશ્વાસન આપ્યું છે કે, આગામી સમયમાં પાટીદારો સામે કરવામાં આવેલા કેસો સત્વર સમયે પાછા ખેંચવામાં આવશે.

અગાઉ પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા સ્વર્ણિમ  સંકુલ   પહોંચ્યા હતા. મુલાકાત બાદ સિદસર સ્થિત સંસ્થાના જયરામ પટેલે કહ્યુ હતું કે, મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપી છે. કોઈ એજન્ડા હેઠળની આ મુલાકાત નથી.

ગુજરાતમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા, દેશમાં કુલ કેસની સંખ્યા 25 થઈ

ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણનો એક કેસ નોંધાયો હતા. હવે જામનગરમાં વધુ બે ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.   ગુજરાતમાં ઓમિક્રોન વાયરસના કેસની સંખ્યા 3 પર પહોંચી છે જ્યારે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. જામનગરમાં જ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો હવે આજે નવા 2 કેસ નોંધાયા છે. 


નોંધનીય છે કે રાજ્યમાં ઓમિક્રોનનો  પ્રથમ કેસ પણ જામનગરમાં જ નોંધાયો હતો. જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ  આફ્રિકાથી પરત ફર્યાં હતા. જેનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.જે પોઝિટિવિ આવતાં ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો કેસની પુષ્ટી થઇ હતી. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget