શોધખોળ કરો

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર ભાજપ સાંસદોએ  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.  પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર ભાજપ સાંસદોએ  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.  પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના તમામ સાંસદો દિલ્હી સત્રમાંથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી.

ભાજપના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોંચ્યા હતા.  ભાજપના પાટીદાર સાંસદોની એક સાથે મુખ્યમંત્રીને  રજુઆત કરવામાં આવી હતી.  ભાજપના તમામ પાટીદાર સાંસદોએ  CM ભુપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યાં હતા.  પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા સાંસદોની રજુઆત છે.  રમેશ ધડુક,  મોહન કુંડારિયા,  શારદા બેન પટેલ,  એચ.એસ પટેલ,  મિતેષ પટેલ હાજર રહ્યા હતા. 

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત બાદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, સરકાર સાથે પાટીદાર યુવાનો પર કરેલા કેસો પરત લેવાની વાત થઇ છે. સરકાર દ્વારા કેસ પરત લેવાની પ્રક્રિયા હોય છે. માટે યોગ્ય સમયે આ અંગે સરકાર પોતાનું કામ કરશે.  આજે સાંસદો અને મુખ્યમંત્રીની સુચક મુલાકાતમાં પાટીદાર આંદોલન સમયના કેસો પરત ખેંચવાનો મુખ્ય મુદ્દો હતો. આ દરમિયાન સાંસદ મિતેશ પટેલે પણ જણાવ્યું હતું કે, સરકારે અમને સંપૂર્ણ આશ્વાસન આપ્યું છે કે, આગામી સમયમાં પાટીદારો સામે કરવામાં આવેલા કેસો સત્વર સમયે પાછા ખેંચવામાં આવશે.

અગાઉ પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા સ્વર્ણિમ  સંકુલ   પહોંચ્યા હતા. મુલાકાત બાદ સિદસર સ્થિત સંસ્થાના જયરામ પટેલે કહ્યુ હતું કે, મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપી છે. કોઈ એજન્ડા હેઠળની આ મુલાકાત નથી.

ગુજરાતમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા, દેશમાં કુલ કેસની સંખ્યા 25 થઈ

ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણનો એક કેસ નોંધાયો હતા. હવે જામનગરમાં વધુ બે ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.   ગુજરાતમાં ઓમિક્રોન વાયરસના કેસની સંખ્યા 3 પર પહોંચી છે જ્યારે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. જામનગરમાં જ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો હવે આજે નવા 2 કેસ નોંધાયા છે. 


નોંધનીય છે કે રાજ્યમાં ઓમિક્રોનનો  પ્રથમ કેસ પણ જામનગરમાં જ નોંધાયો હતો. જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ  આફ્રિકાથી પરત ફર્યાં હતા. જેનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.જે પોઝિટિવિ આવતાં ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો કેસની પુષ્ટી થઇ હતી. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget