શોધખોળ કરો

ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો

ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના પ્રજાજનોને હજુ સાત દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડશે

અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના પ્રજાજનોને હજુ સાત દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડશે. આ દરમિયાન ગુજરાતમાં ઠંડા પવનના સૂસવાટા અને જોર ચાલુ રહેશે એવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર લગભગ યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો ઠંડીના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું છે. જોકે, હજુ કોલ્ડવેવ યથાવત છે. બે દિવસથી સાબરમતી રિવરફ્રર્ન્ટ પર વહેલી સવારે ઘુમ્મસ જોવા મળી રહ્યું છે. અન્ય શહેરોમાં પણ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે આ આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભુજમાં નલિયા કરતા પણ વધારે ઠંડી હતી. ભુજનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી અને નલિયામાં 8 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદમાં 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીત લહેર ફરી વળી છે. રાજ્યના સાત શહેરો એવા છે, જ્યાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો હતો. આ શહેરોમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં થયેલા હિમવરષાના કારણે રાજ્યમાં ઠંડી હજુ આકરી બનશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
Embed widget