શોધખોળ કરો

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જાતે જમવાનું બનાવીને ગરીબોની આ રીતે કરી મદદ? જાણો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો હાહાકાર છે જેને લઈને સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરવામા આવ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં ગરીબોની મદદ કરવા ઘણાં લોકો આગળ આવ્યા છે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો હાહાકાર છે જેને લઈને સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરવામા આવ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં ગરીબોની મદદ કરવા ઘણાં લોકો આગળ આવ્યા છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી. ધાનાણીએ એક અપીલ પણ કરી હતી કે, કોરોના વાયરસ સામે લડવા આપણે સૌ એક બનીએ. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાહત રસોડું ચાલુ કર્યું છે. અમરેલી, કુંકાવાવ અને વડિયામાં આ રાહત રસોડુ ચાલુ કરવામાં આવ્યું છે. અમરેલીના સ્લમ વિસ્તારમાં તૈયાર ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેઓ જાતે ભોજન બનાવતા અને લઇ જતાં જોવા મળ્યાં હતા. આ અંગે ધાનાણીએ કહ્યું હતું કે, જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તે બધાં ધ્યાન રાખે. કોરોના વાયરસ સામે લડવા સૌ એક બનીએ. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોરોનાના કારણે જનતા કર્ફ્યૂ દરમિયાન પાડોશી ધર્મ નિભાવી અને પાડોશમાં કોઈને ભુખ્યા ન સૂવું પડે તેની સૌએ સ્વેચ્છીક તકેદારી રાખવી. આ સાથે સરકાર પાસે ગરીબો પરિવારોને રાહત દરે ભોજન પુરી પાડતી સંસ્થાઓને પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવાની વિનંતી કરી છે. પરેશ ધાનાણીએ સરકાર પાસે માંગણી કરી હતી કે, કોરોનાની મહામારીથી જનજીવનને બચાવવા સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાં આરોગ્યનું નિદાન, ચકાસણી અને સારવાર કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે. સરકારી સૂચનાઓનું સખ્તાઇપૂર્વક પાલન કરાવવાના બદલે દર્દીઓ, ખેતમજૂરો અને પશુપાલકો સહિત અશુભ સામાજિક પ્રસંગે સામાન્ય માણસ સાથે સમજૂતીથી આગળ વધવા સરકારી તંત્રને વિનંતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Embed widget