શોધખોળ કરો

Mahisagar: બીજેપી નેતાઓએ ભાંગરો વાટ્યો! શ્યામાપ્રસાદ મુખર્જીની જગ્યાએ દિન દયાલ ઉપાધ્યાયના ફોટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દીધી

મહિસાગર: હાલમાં સમગ્ર દેશમાં બીજેપીએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે ગુજરાત ભાજપના નેતાઓએ પણ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

મહિસાગર: હાલમાં સમગ્ર દેશમાં બીજેપી દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આાવી હતી. આ અવસરે ગુજરાત ભાજપના નેતાઓએ પણ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જો કે, આ દરમિયાન મહિસાગર જિલ્લામાંથી જે તસવીરો સામે આવી તેનાથી મોટો વિવાદ થયો છે. ભાજપના નેતાઓ ગત રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્ય તિથિ પર પંડિત દિન દયાલ ઉપાધ્યાયના ફોટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ફોટા વાયરલ થયા છે.

આ તસવીરોમાં વીરપુર જિલ્લા પંચાયત સભ્ય પીનાકીન શુક્લ અને મહિલા મોરચાના પ્રમુખ નિષાબેન સોની સહિત ભાજપ કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. ખોટા ફોટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી. તો બીજી તરફ વિવાદ વધતા આ અગે ભાજપ નેતા પિનાકીન શુક્લએ  ફોટા જુના હોવા અગે વિડિયો સંદેશ જારી કર્યો હતો. તેમણે કહ્યું કે, ગઈ કાલે હું અન્ય કાર્યક્રમોમાં હતો. જો કે હાલમાં આ તસવીરોએ અનેક સવાલો ઉભા કર્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ સરકારી અધિકારીઓ AAPમાં જોડાયા
Aam Aadmi Party: વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ કેટલાક પૂર્વ સરકારી અધિકારીઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભારતીય દલિત પેન્થરના ચિરાગ રાજવંશ, મહેશ્વરી સમાજના પ્રમુખ અને પૂર્વ અધિકારી બી.ટી મહેશ્વરી, ખેડાના પૂર્વ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને ઠાકોર સેનાના સંગઠન મંત્રી પ્રતાપસિંહ પરમાર, જનસેવા ટ્રાયબલ પાર્ટીના નેતા પ્રતાપસિંહ સીસોદીયા અને પૂર્વ સરકારી ડો. દશરથ પટેલ પણ AAPમાં જોડાયા છે. 

અલગ અલગ ગામોના 4 સરપંચો પણ આપમાં જોડાયા છે. આ અવસરે આપ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે. ભાજપના નેતાઓથી ગુજરાતની જનતા ત્રસ્ત છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં જનતા જવાબ આપશે. આ ઉપરાંત જુનિયર તબીબોની હડતાલને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે.

શિવ સેના માટે મોટા રાહતના સમાચાર, ડેપ્યુટી સ્પીકરે શું લીધો મોટો નિર્ણય?

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર અત્યારે સંકટમાં ચાલી રહી છે, ત્યારે શિવ સેના માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે શિવ સેનાના પક્ષના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂંકને મંજૂરી આપી છે. આ પહેલા એકનાથ શિંદે વિધાનસભામાં શિવ સેનાના પક્ષના નેતા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Embed widget