શોધખોળ કરો

ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમી પર્વ પર ગુજરાતનું આ જાણીતું મંદિર ભક્તો માટે રહેશે બંધ, જાણો

તહેવારો હોવાથી ભીડ ન થાય જેને કારણે સંક્રમણ ન ફેલાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે.

ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે જેને લઈને ઓગસ્ટ મહિનામાં આવી રહેલા તહેવોરેને ધ્યાનમાં રાખીને મોટા ભાગના મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારો હોવાથી ભીડ ન થાય જેને કારણે સંક્રમણ ન ફેલાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. ઈતિહાસમાં પ્રથમવાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. કોરોના મહામારીના પગલે 13 તારીખ સુધી દર્શનાર્થીઓ માટે દ્વારકાધીશ મંદિર બંધ કરવામા આવ્યું છે. જન્માષ્ટમીના પર્વ પર કૃષ્ણ જન્મોતસ્વ ઉજવવા દ્વારકામાં એકથી દોઢ લાખ ભાવિકો આવતા હોય છે પરંતુ આ વર્ષે આ ભીડ અહીં નહીં જોવા મળે. જોકે, ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી જન્માષ્ટમી પર્વને લઈ મંદિરમાં થતી તમામ વિધિ ભક્તો મંદિરની વેબસાઈટ પર ઓનલાઈન નિહાળી શકશે. હાલ જન્માષ્ટમી પર્વને લઈને દ્વારકા જગત મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. દ્વારકાધીશ મંદિરને લાઈટ અને ડેકોરેશનથી શણગારાયું છે અને રંગ બેરંગી લાઈટોથી દ્વારકાધીશનું મંદિર ઝળહળી ઉઠ્યું છે. જોકે 13 તારીખ સુધી દ્વારકાધીશ મંદીર બંધ રહેશે અને ભક્તો દર્શન નહીં કરી શકે. માત્ર પુજારી પરીવાર જ ભગવાન દ્વારકાધીશના જન્માષ્ટમી ઉત્સવને ઉજવણી કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
Railway Vacancy 2024:  સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, ધોરણ 10 અને ITI પાસ કરી શકશે અરજી
Railway Vacancy 2024: સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, ધોરણ 10 અને ITI પાસ કરી શકશે અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદJammu Kashmir:  જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
Railway Vacancy 2024:  સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, ધોરણ 10 અને ITI પાસ કરી શકશે અરજી
Railway Vacancy 2024: સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, ધોરણ 10 અને ITI પાસ કરી શકશે અરજી
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
'ભાજપમાં ડખો' - ભાવનગરના 20 કૉર્પોરેટરે શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ માંડ્યો મોરચો, સીએમ-રત્નાકરજી સમક્ષ વ્યક્ત કરી નારજગી
'ભાજપમાં ડખો' - ભાવનગરના 20 કૉર્પોરેટરે શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ માંડ્યો મોરચો, સીએમ-રત્નાકરજી સમક્ષ વ્યક્ત કરી નારજગી
Shetrunji Dam: ભારે વરસાદથી ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવ્યા નવા નીર, હાલમાં 34 હજાર ક્યૂસેક પાણીની આવક
Shetrunji Dam: ભારે વરસાદથી ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવ્યા નવા નીર, હાલમાં 34 હજાર ક્યૂસેક પાણીની આવક
IND vs SL: શ્રીલંકા સામે વન-ડે સીરિઝ નહી રમે હાર્દિક પંડ્યા, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
IND vs SL: શ્રીલંકા સામે વન-ડે સીરિઝ નહી રમે હાર્દિક પંડ્યા, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Embed widget