શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજ્યમાં 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, જાણો ક્યા નોંધાયું ભૂકંપનું એપી સેન્ટર
રાજ્યમાં આજે રાત્રીના 8 વાગ્યેને 13 મીનિટે 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
![રાજ્યમાં 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, જાણો ક્યા નોંધાયું ભૂકંપનું એપી સેન્ટર earthquake The epicenter was reported at 13 km from Bhachau kutch રાજ્યમાં 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, જાણો ક્યા નોંધાયું ભૂકંપનું એપી સેન્ટર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/15030635/bhachau.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: રાજ્યમાં આજે રાત્રીના 8 વાગ્યેને 13 મીનિટે 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. ભૂકંપના કારણે ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક મકાનની છત તૂટી પડી છે.
રાજકોટ, અમદાવાદ, કચ્છ, મોરબી સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5.3 છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)