શોધખોળ કરો

Gandhinagar: પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવમાં થઇ શકે છે ફેરફાર, 13 સભ્યોની કમિટી બનાવાઇ

પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવમાં ફેરફાર થઈ શકે છે. એક એપ્રિલ, 2022ના ઠરાવમાં સુધારા માટે કમિટી બનાવવામાં આવી છે.

ગાંધીનગરઃ પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવમાં ફેરફાર થઈ શકે છે. એક એપ્રિલ, 2022ના ઠરાવમાં સુધારા માટે કમિટી બનાવવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણના સંયુક્ત સચિવના અધ્યક્ષ સ્થાને 13 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ઠરાવમાં કયા પ્રકારે ફેરફાર કરવા તેને લઈ 17 ફેબ્રુઆરીએ બેઠક મળશે.

વિભાગના આ ઠરાવ PRE-112012-611065- પાર્ટ-5ની જોગવાઇમાં ફેરફાર થશે. અલગ અલગ કોર્ટ મેટરો થઇ હોવાના કારણે ઠરાવમાં ફેરફાર થશે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે કહ્યુ હતું કે 17 ફેબ્રુઆરીએ મળનારી બેઠકનો એજન્ડી પણ મળી ચૂક્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા OBC અનામત મુદ્દે અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર, જાણો 

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC અનામત લાગુ કરવાની બાબતે કોકડું ગુચવાયું છે.  જેના માટે આયોગ રચવામાં આવ્યું છે પરંતુ તેનો રિપોર્ટ હજુ સરકારમાં જમાં ના થતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અટવાય તેવી શક્યતાના પગલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વચેટીયાનું શાસન છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં 10 ટકા ઓબીસી અનામત મુદ્દે ગ્રામ પંચાયતની ચૂંટણી અટવાયેલી છે. જે આયોગ બનાવવામાં આવ્યું તેનો રિપોર્ટ હજુ સુધી રજુ થયો નથી. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ઘણી બધી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થઈ હોવાના કારણે ત્યાં વહિવટદારો મુકવામાં આવશે.  7 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતમાં વહિવટદારો મુકવા પડે તેવી સ્થિતિ છે.  90 દિવસમા રિપોર્ટ આવશે તેવું કહેવાયું હતું જેને ઘણો સમય થઇ ચુકયો છે. 

અમિત ચાવડાએ કહ્યું અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક આયોગનો રિપોર્ટ મેળવે અને જલ્દીથી જલ્દી ચૂંટણીઓ યોજવામાં આવે.  2 જિલ્લા, 17 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકાઓમા ચૂંટણીનો સમય થઈ ચૂક્યો છે જ્યાં ચૂંટણી નહિ થાય તો વહિવટદારોને મુકવા પડશે.  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અયોગના રિપોર્ટ પ્રમાણે ઓબીસી અનામત નક્કી કરવામાં આવે. 

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત

 

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓ માટે આ સેવા કેમ્પસમાં શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીની બેઠક મળી જેમાં વિદ્યાર્થીલક્ષી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ પરીક્ષા વિભાગમાં ડિગ્રી અને માર્કશીટના વેરિફિકેશનની કામગીરીમાં ઢીલાશ મુકતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget