શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ધાનાણી રાજીનામું આપે, ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા: ભાજપના કયા સાંસદે કરી માંગ, જાણો વિગત
ધારી બેઠક પર 17 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા 9241 મતોથી આગળ છે.
![ધાનાણી રાજીનામું આપે, ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા: ભાજપના કયા સાંસદે કરી માંગ, જાણો વિગત Gujarat By polls: Opposition leader should resign now Amreli MP demands ધાનાણી રાજીનામું આપે, ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા: ભાજપના કયા સાંસદે કરી માંગ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/10192326/paresh-dhanani2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. હાલ તમામ બેઠક પર ભાજપ લીડમાં છે. આ વખતે તમામની નજર ધારી-બગસરા-ખાંભા બેઠક પર હતી. 2012 બાદ ભાજપ આ બેઠક જીતી શક્યું નહોતું. પરંતુ હાલ 17 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા 9241 મતોથી આગળ છે.
આ દરમિયાન અમરેલીના સાંસદે ધારી બેઠક પર કમળ ખીલતું જોઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, હ્યું પરેશ ધાનણીએ હવે રાજીનામુ આપી દેવું જોઈએ. ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા.
રાજ્યમાં પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, વિજયભાઈ રૂપાણીએ સરકારમાં ખૂબ લોક ઉપયોગી જાહેરાતો કરી અને એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેના વાતાવરણનુ નિર્માણ થયું છે. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને વિજયભાઈ રૂપાણી સાહેબ અને સરકારનો આભાર માનું છું.
![ધાનાણી રાજીનામું આપે, ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા: ભાજપના કયા સાંસદે કરી માંગ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/10192811/amreli-dhari.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)