શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 129 કેસ નોંધાયા, 500થી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 150થી ઓછા કેસ નોંધા. હતા. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 129 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા.

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા હતા. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 129 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા. 

હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4427 છે. જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર છે. 4376 લોકોની હાલત સ્થિર છે. 808418 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છ. જ્યારે 10042 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.24 ટકા થયો છે.


કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 10, સુરત 10,  વડોદરા કોર્પોરેશનમાં 8, વડોદરા 7, ગીર સોમનાથ 5, ખેડા 5 વલસાડ 5, નવસારી 4, રાજકોટ 4, અમરેલી 3, ભરુચ 3, દેવભૂમિ દ્વારકા 3, જૂનાગઢ 3, આણંદ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 2, કચ્છ 2, મહેસાણા 2,  પંચમહાલ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, પોરબંદર 1 અને સાબરકાંઠામાં 1  કેસ નોંધાયો છે. 

રાજ્યમાં આજે 24 જૂનના રોજ કોરોનાના નવા 129 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,887 થઇ છે અને મૃત્યુઆંક 10042 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1 અને જુનાગઢ જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,08,418 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.24 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 4427 થયા છે, જેમાં 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 4376 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. 

રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,02,371 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 333 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 16992 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 63952 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 74,825 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 2,77,540 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 11014 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Crime News: વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mansukh Vasava Vs Chaitar Vasava | ચૈતર વસાવાને નોર્મલ જ્ઞાન નથી.. બધા પીધેલા હતા એટલે એલફેલ બોલ્યાGujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Crime News: વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Google તમારી ખાનગી વાતો સાંભળી રહ્યું છે! આ સેટિંગને તરત જ બંધ કરો
Google તમારી ખાનગી વાતો સાંભળી રહ્યું છે! આ સેટિંગને તરત જ બંધ કરો
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
Fact Check: શું આ વાયરલ વીડિયો સ્વાતિ માલીવાલ સાથેના કથિત 'હુમલા' સાથે સંબંધિત છે? જાણો સત્ય શું છે
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
SEBI એ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર, હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવું સરળ થઈ ગયું
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
'બંધ કરી દઇશું મુલ્લા બનાવવાની દુકાન અને ચાર લગ્નનો ધંધો, જો.......', બિહારમાં બોલ્યા આસામની CM હિમંત સરમા
Embed widget