શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Gujarat Lockdown: ઉત્તર ગુજરાતના આ સમગ્ર જિલ્લામાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન, જાણો માત્ર કોણ બહાર નીકળી શકશે

પાટણમાં શનિવારે કોરોનાના નવા 147 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 122 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે 1358 લોકોનું રસીકરણ પણ કરાયું હતું.

પાટણઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના (Gujarat Corona Cases) કારણે સ્થિતી ગંભીર છે ત્યારે સંક્રમણ રોકવા માટે સરકાર તથા લોકો પણ જાત જાતનાં પગલાં લઈ રહ્યાં છે. રાજ્યમાં વધુ કેટલીક જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન  (Self Lockdown)લગાવ્યું છે.

પાટણ શહેર સહિત જીલ્લામાં ૦૭ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારથી જિલ્લામાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન થશે. કલેક્ટર, SP, વેપારી અને તબીબો સાથેની બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વૈચ્છિક લોકડાઉનમાં જીવન જરૂરીયાત વસ્તુ માટે લોકો બહાર નીકળી શકશે. મેડિકલ , કરીયાણું , દૂધ પાર્લર, હોસ્પિટલ સેવા શરૂ રહેશે.

પાટણમાં શનિવારે કોરોનાના નવા 147 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 122 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે 1358 લોકોનું રસીકરણ પણ કરાયું હતું.

મહેસાણામાં હાફ લોકડાઉન

મહેસાણા શહેરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન કોરોના કેસમાં સતત વધારો જોવા મળતાં દરરોજ બપોર પછી લોકડાઉ લાદવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શનિવારે અને રવિવારે તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે.  મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે રવિવાર નગરા પાલિકા અને વેપારી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમવારથી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલાંની બેઠકમાં શહેરમાં કોરોના સંક્રમણ વધતું રોકવા માટે શનિવાર અને રવિવારે શહેરના તમામ બજારો સંપૂર્ણ પણે બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાના કેસો વધતા રહેતાં રવિવારે ફરી એક વાર નગરપાલિકા અને વેપારી  એસોસિએશનના તમામ પ્રમુખો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવા થી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.  બજારો બંધ હોવાના કારણે લોકોની અવર જવર ઘટશે અને સંક્રમણ ઓછું થશે.   તમામ વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર બાદ તમામ બજારો બંધ કરવા તેમજ આ નિર્ણય 30 એપ્રિલ સુધી માન્ય રહેશે.   શનિવાર અને રવિવારના દિવસે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Embed widget