શોધખોળ કરો

સીઆર પાટીલની હાજરીમાં આપ-કોંગ્રેસના કાર્યકરોએ ધારણ કર્યો કેસરિયો

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં વિવિધ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભવો જોડાઈ રહ્યા છે. પહેલા ડોક્ટરો જોડાયા ત્યાર બાદ અધ્યાપકો. જ્યારે આજે સીઆર પાટીલની ઉપસ્થિતીમાં 20-25 લોકોએ કેસરિયો ધારણ કર્યો છે.

કચ્છ:  વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં વિવિધ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભવો જોડાઈ રહ્યા છે. પહેલા ડોક્ટરો જોડાયા ત્યાર બાદ અધ્યાપકો. જ્યારે આજે ગુજરાત ભાજપ અઘ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતીમાં 20-25 લોકોએ કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસ પદેશ પ્રમૂખ રહી ચૂકેલા અને આમઆદમી પાર્ટીના કાર્યકરો  પણ કેસરીયો ધારણ કર્યો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, જ્યાં કોંગ્રેસ ના જીતી શકે ત્યાં આપણે જીત્યા. વાસણભાઈ ઉપર કટાક્ષ કરતા કહ્યું કે વાસણભાઈએ છેલ્લા પાંચ વર્ષમાં કેટલા કામો કર્યો તે એમને પૂછો. જાતિના સમીકરણ અને કામની સમીકરણની વાતો કરવી જોઈએ.

તેમણે કહ્યું કે, ભાજપના  કાર્યકરો 28 પ્રકારના કામો કરે છે. સુરતની રેલી અને સુરતની સભા જોવો કે ત્યાંના લોકો કેવી રીતે કામ કરે છે. 100 મીટરથી વધુંની રેલી ન કરવી કાર્યકર્તા થાકી જાય છે. આ ઉપરાંત તેમણે તમામ કાર્યકર્તાઓ ટ્વીટર અને ફેસબુક ઉપર ભાજપના પેજ લાઈક કરવાનું કહ્યું હતું અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાની પણ સલાહ આપી. ફરીવાર તેમણે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, ગુજરાતમાં એક મહા ઠગ આવી રહ્યો છે.  તેમણે મારૂ 12-15 વખત નામ લીધું. આ ઠગ વારંવાર સ્કૂલની વાત કરે છે, આ મહા ઠગથી સાવધાન. આ ઉપરાંત તેમણે તમામ કાર્યકરો ફેસબુક અને ટ્વીટર ઉપર મહા ઠગ લખવાનું આહવાન કર્યું છે.

2022 વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ કોને કોને આપશે ટિકિટ?, જાણો શું રાખવામાં આવી શરતો?
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, મિશન 2022ને લઈને કૉંગ્રેસ ‘નો રિપિટ થીયરી’ અપનાવશે.  જે બેઠક પર ત્રણ વખત ચૂંટણી હાર્યા છે તેના પર કૉંગ્રેસ ‘નો રિપીટ થિયરી’ અપનાવશે. એટલુ જ નહીં માત્ર ઉમેદવાર જ નહીં, પણ જ્ઞાતિ માટે પણ કૉંગ્રેસ ‘નો રિપિટ થીયરી’ અપનાવશે.

મળતી જાણકારી અનુસાર, જે જ્ઞાતિના ઉમેદવારને ત્રણ વાર ટિકિટ આપવા છતા હાર થઈ છે તેવી જ્ઞાતિમાંથી પણ કોઈ ઉમેદવારની પસંદગી કરવામા આવશે નહીં. જે ઉમેદવાર ત્રણ ચૂંટણી હાર્યા છે તેને પણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ટિકિટ આપશે નહીં.  જે તે બેઠક પર એક જ્ઞાતિને ટિકિટ આપ્યા બાદ પણ હાર થઈ તેની જગ્યાએ બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતી જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી લડવાની તક આપવામાં આવશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget