શોધખોળ કરો

Gujarat Politics: બનાસકાંઠામાં ચૂંટણીને લઈને વધુ એક ટ્વીસ્ટ, ચૂંટણી ટાણે આ નેતા કોંગ્રેસ છોડી

લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી સમયે બનાસકાંઠામાં ચૂંટણીને લઈને વધુ એક ટ્વીસ્ટ આવ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.

Gujarat Politics:લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે.

ઉલ્લેખનિય છે કે, 2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા.હાલ  કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ.રેખાબેનના સામેસામે  પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો  છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. 2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી વ્યથિથ થઈ આત્મના અવાજ પ્રમાણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધાનું  ડી.ડી રાજપૂતે નિવેદન આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે..

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપનું ડેમેજ કન્ટ્રોલ, આ નેતાએ પરત ખેચ્યું રાજીનામુ

લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપમાં પણ આંતરિક વિખવાદની સ્થિતિ સપાટી પર જોવા મળી રહી  છે. સી.જે.ચાવડાને ટિકિટ ફાળવતા ગોવિંદ પટેલે નારાજગીવ્યક્ત કરી હતી,  મહેસાણાના વિજાપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ નેતા ગોવિંદભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા રાજીનામુ આપ્યું હતું. જો કે હવે તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે. ગોવિંદ પટેલના રાજીનામા બાદ રજની પટેલ, રત્નાકરજીએ  ગોવિંદ પટેલ સાથે બેઠક કરી હતી.ઉલ્લખનિય છે કે, ગોવિંદ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, ગોવિંદ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી  રાજીનામુ આપ્યું હતું. જો કે મુલાકાત બાદ રાજીનામું પરત લેવામાં આવ્યું છે. ભાજપ હાઈકમાન્ડ ને મળીને ગોવિંદભાઇની નારાજગી દુર કરવામાં આવી છે.

સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી

લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપમાં પણ આંતરિક વિખવાદની સ્થિતિ સપાટી પર જોવા મળી રહી  છે. સી.જે.ચાવડાને ટિકિટ ફાળવતા ગોવિંદ પટેલે નારાજગીવ્યક્ત કરી હતી,  મહેસાણાના વિજાપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ નેતા ગોવિંદભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા રાજીનામુ આપ્યું હતું. જો કે હવે તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે. ગોવિંદ પટેલના રાજીનામા બાદ રજની પટેલ, રત્નાકરજીએ  ગોવિંદ પટેલ સાથે બેઠક કરી હતી.ઉલ્લખનિય છે કે, ગોવિંદ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, ગોવિંદ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી  રાજીનામુ આપ્યું હતું. જો કે મુલાકાત બાદ રાજીનામું પરત લેવામાં આવ્યું છે. ભાજપ હાઈકમાન્ડ ને મળીને ગોવિંદભાઇની નારાજગી દુર કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત
એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત
Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે
Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Embed widget