શોધખોળ કરો

Kheda: મહુધામાં તુટેલા રસ્તાથી લોકો પરેશાન, ધંધોડીમાં અંતિમયાત્રા પણ કાદવ-કીચડમાંથી લઇ જવી પડી

Kheda News: રાજ્યમાં અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે, અને આ કારણે રાજ્યમાં મોટાભાગના રસ્તાંઓ તુટી ગયા છે. આ કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

Kheda News: રાજ્યમાં અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે, અને આ કારણે રાજ્યમાં મોટાભાગના રસ્તાંઓ તુટી ગયા છે. આ કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધંધોડી ગામનો છે. અહીં ધંધોડી ગામમાં લોકો કાદવ-કીચડવાળા માર્ગ પરથી અંતિમયાત્રા લઈને જવા મજબૂર બની રહ્યાં છે. ધંધોડી ગામેથી રુદણ જતો ટીમલી વિસ્તારનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. સ્માશાનયાત્રા લઇને નીકળી રહેલા લાચાર સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. ખાસ વાત છે કે, રસ્તાની ખરાબ સ્થિતિ જોઇને તાત્કાલિક સારવાર માટે 108 પણ નથી આવી રહી. 


Kheda: મહુધામાં તુટેલા રસ્તાથી લોકો પરેશાન, ધંધોડીમાં અંતિમયાત્રા પણ કાદવ-કીચડમાંથી લઇ જવી પડી

તુટેલા અને બિસ્માર રસ્તાં મામલે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નિવડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અવર- જવર માટે પાકો રસ્તો બનાવી આપવા માટે સ્થાનિકોએ માગ કરી છે. અનેકવાર તંત્ર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જ મળી રહ્યું છે. લોકોમાં આક્રોશ છે કે જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવશે.

આ પણ વાંચો

Aravalli: અરવલ્લીમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક અંગે મોટો ઘટસ્ફોટ, દુબઇમાં બે સંતાનોની માતા સાથે પરણ્યો, વિઝા નથી છતાં.....

ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓના દ્રશ્યો પર સમય અને તારીખ લખો

Manu Bhaker-Neeraj Chopra: નીરજ ચોપડા અને મનુ ભાકરના લગ્ન ફિક્સ ? શૂટરના પિતાએ કરી સ્પષ્ટતા

                                                                                                                                                                       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget