શોધખોળ કરો

Monsoon: વરસાદના કારણે આ 7 જિલ્લાની સ્થિતિ ખરાબ, સીએમે મોડી રાત્રે કલેક્ટરોને ફોન કરીને શું કરી સૂચના, જાણો

Monsoon Update: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે

Monsoon Update: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, આને લઇને હવે રાજ્યમાં કેટલાક જિલ્લાઓની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબકાર અને નુકસાનની જોતા આ તમામ જિલ્લાઓના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી અને સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી છે.

ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગઇ ગયુ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં અત્યારે સાત જિલ્લાની સ્થિતિ એકદમ ખરાબ બની છે. આ સ્થિતિને લઇેન મુખ્યમંત્રીએ સાતેય જિલ્લાના કલેક્ટરો સાથે મોડી રાત્રે વાત કરી હતી. રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે વાત કરી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર અને સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે પણ વાત કરી હતી, તેમજ ભરૂચ અને ડાંગના કલેક્ટર સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરીને સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ વાતચીતમાં મુખ્યમંત્રીએ કલેક્ટરોને હવામાન વિભાગની આગાહીને પગલે સતર્ક રહેવા તાકિદ કરી હતી. નાગરિકોને નુકસાન ના થાય તેનુ ધ્યાન રાખવા પણ કલેક્ટરને તાકિદ કરાઇ અને આ ઉપરાંત જિલ્લામાં પશુધનની પણ સલામતી અને રક્ષણની વ્યવસ્થા કરવા ખાસ સૂચન કરવામા આવ્યુ છે. 

આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો દીવમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના ડેમની શું છે સ્થિતિ

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 59 જળાશયો સંપૂર્ણ ભરાય છે. કચ્છ સૌરાષ્ટ્રના 45 જળાશયો હાઉસ ફુલ છે  તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી 97  જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 72 જળાશયો હાઈએલર્ટ પર છે., તો 80થી 90 ટકા ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 10 જળાશયો વોર્નિંગ પર છે.

આ પણ વાંચો

Rain Forecast: આજે આ 7 જિલ્લાના માથે સંકટ, હવામાન વિભાગે કરી ધોધમાર વરસાદની આગાહી, વાંચો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Embed widget