શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વાવાઝોડાના સંકટને લઈને કાંઠા વિસ્તારના 20 હજારથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ
વાવાઝોડાના સંકટને લઈને રાજ્યના કાંઠા વિસ્તારના 20 હજાર 483 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે.
![વાવાઝોડાના સંકટને લઈને કાંઠા વિસ્તારના 20 હજારથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ More than 20,000 people in the coastal area have been evacuated due to Nisarga cyclone વાવાઝોડાના સંકટને લઈને કાંઠા વિસ્તારના 20 હજારથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/02221227/SDRF.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: નિસર્ગ વાવાઝોડાને લઈને ગુજરાત માટે રાહતના અને મોટા સમાચાર આવ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નિસર્ગ વાવાઝોડું હવે નહીં ટકરાય, પરંતુ વાવાઝોડની અસર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રૂપે થશે.
વાવાઝોડાના સંકટને લઈને રાજ્યના કાંઠા વિસ્તારના 20 હજાર 483 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે. NDRFની 13 અને SDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે IMD ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને માહિતી આપી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)