શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર યથાવતઃ વધુ બે કેસ નોંધાયા, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત
લખતરના તાવી ગામની 35 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની છે. બીજો કેસ વઢવાણના હુડકોમા રહેતા 19 વર્ષના યુવકનો છે.
![સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર યથાવતઃ વધુ બે કેસ નોંધાયા, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત New two case of covid-19 arrived in Surendranagar સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર યથાવતઃ વધુ બે કેસ નોંધાયા, કેવી રીતે લાગ્યો ચેપ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/23150426/Surendranagar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ ગુજરાત બહારથી અને અમદાવાદ સહિત કોરોનાગ્રસ્ત જિલ્લામાંથી પોતાના વતન તરફ લોકો આવતાં હવે ગામડાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વધુ બે કેસ સામે આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે લખતરના તાવી ગામની 35 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની છે. બીજો કેસ વઢવાણના હુડકોમા રહેતા 19 વર્ષના યુવકનો છે. જે યુવકની ટ્રાવેલિંગ હીસ્ટ્રી રાજકોટ એપીએમસી છે. આમ, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વધુ બે કેસ આવતાં જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 22 થઈ ગઈ છે. અગાઉ ત્રણ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે હાલ, 19 લોકો સારવાર હેઠળ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)