શોધખોળ કરો

ગુજરાતના આ બે શહેર બન્યા કોરોનામુક્ત? કોરોનાના એકપણ કેસ નથી? જાણો આ બે શહેરના નામ

ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો કહેર વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે એક સારાં સમાચાર સામે આવ્યાં છે. ગાંધીનગર અને ગીર સોમનાથ કોરોના સામે લડીને કોરોના મુક્ત બન્યો છે

ગાંધીનગર : ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો કહેર વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે એક સારાં સમાચાર સામે આવ્યાં છે. ગાંધીનગર અને ગીર સોમનાથ કોરોના સામે લડીને કોરોના મુક્ત બન્યો છે. ગાંધીનગરનાં મેયર રિટા પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 20 એપ્રિલ 2020 તારીખ સુધીમાં ગાંધીનગર કોરોનાથી મુક્ત બન્યું છે. મેયર રિટા પટેલે ગાંધીનગર જિલ્લાનાં તમામ શહેરીજનોનો આભાર માન્યો હતો જેઓ શિસ્તબદ્ધ રીતે ઘરની અંદર ક્વોરન્ટાઈન થઈ રહ્યા હતા. વિશેષમાં તેમણે ગાંધીનગરની તમામ સરકારી અને બિન સરકારી કચેરીઓ શરૂ કરી હોવાની વાત પણ કરી હતી. તેમણે એ વાત પણ કહી છે કે, ગાંધીનગરમાં આજ રોજ કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ નથી. જોકે ગાંધીનગર જિલ્લામાં હજુ કોરોના વાઈરસના કેસ નોંધાયેલા છે. નોંધનીય છે કે, ગાંધીનગરનો પ્રથમ કોરોના કેસના દર્દી ઉમંગ પટેલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ઉમંગ પટેલ દુબઈથી આવ્યા બાદ તેમનાંમા કોરોનાનાં લક્ષણો જણાતા રિપોર્ટ કઢાવતા તેમને પોઝિટિવ આવ્યો હતો. ઉમંગના કારણે તેનો ચેપ પરિવારના 11 સભ્યોને કોરોના લાગ્યો હતો. જેમાંથી ઉમંગના દાદાનું અન્ય બીમારી સહિત કોરોના કારણે મોત નીપજ્યું હતું. હાલ ઉમંગ અને તેના પરિવારના સભ્ય કોરોનાની સારવાર લીધા બાદ ફરી વખત રિપોર્ટ કરતા ઉમંગ અને તેના પરિવારના સભ્યોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં એક પણ પોઝિટિવ દર્દી નથી તેમ છતાં પાટનગર કોરોનામુક્ત થયું નથી કે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ગ્રીનઝોનમાં આવ્યું નથી. નિયમ પ્રમાણે, કોઇ પણ ક્ષેત્રમાં છેલ્લા પોઝિટિવ દર્દીને રજા આપ્યા બાદના 28 દિવસ એટલે કે કોરોના વાયરસની 14-14 દિવસની બે સાયકલ પુર્ણ થાય પછી પણ એ ક્ષેત્રમાંથી કોઇ પોઝિટિવ દર્દી ન મળે તો જ તો ક્ષેત્રને કોરોનામુક્ત જાહેર કરવામાં આવી શકાય. ગીર સોમનાથ પણ કોરોના મુક્ત જિલ્લો કોરોનાથી મુક્ત થયો છે. હાલ ગીર સોમનાથમાં કોરોનાનો એક પણ કેસ નથી. જિલ્લામાં કોરોનાના બે દર્દીઓના રિપોર્ટ આજે નેગેટિવ આવતાં સમગ્ર જિલ્લામાં હાલ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. અહીં 23 દિવસની સારવાર બાદ બે લોકોને રજા આપી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
Embed widget