શોધખોળ કરો

કોંગ્રેસમાં ‘કુરબાની દેગા કૌન’ની સ્થિતી, ભરતસિંહ ને શક્તિસિંહ બંનેમાંથી કોઈ ખસવા તૈયાર નહીં......

હાઈકમાન્ડે બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કર્યું હતું. હવે બેમાંથી એક ઉમેદવારને રાખવાનો આવે તો કોંગ્રેસ ભરતસિંહને બેસાડી દે તેવી શક્યતા છે

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એક જ ઉમેદવાર જીતે તેવી શક્યતા સર્જાતાં કોંગ્રેસે એક ઉમેદવાર પાસે ઉમેદવારી પાછી ખેંચાવવાની વિચારણા શરૂ કરી છે. રવિવારે મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ અંગેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ પર છોડાયો છે. જો કે ઉમેદવારી પાછી કોણ ખેંચે એ અંગે કોંગ્રેસના બંને ઉમેદવારો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે સામસામે આવી ગયા છે. આ બંનેમાંથી કોઈ સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પાછી ખેંચવા તૈયાર નથી એ જોતાં ‘કુરબાની દેગા કૌન’ એવી સ્થિતી સર્જાઈ છે. કોંગ્રેસનાં સૂત્રોના મતે, ધારાસભ્યોને બચાવવા માટે કોઈ એક જ ઉમેદવાર મેદાનમાં રહે તેવો નિર્ણય લેવાય એ સંજોગોમાં 18 માર્ચે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના દિવસે કોણ પીછેહઠ કરે તે મુદ્દે અસમંજસની સ્થિતિ છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને ઉમેદવાર બની રહેવાનું છે તે જાહેર કરશે. કોંગ્રેસમાં ‘કુરબાની દેગા કૌન’ની સ્થિતી, ભરતસિંહ ને શક્તિસિંહ બંનેમાંથી કોઈ ખસવા તૈયાર નહીં...... ચર્ચા એવી છે કે ઉમેદવારોની પસંદગી વખતે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનું નામ જાહેર થતાં વેંત જ ભરતસિંહ સોલંકી હાઈકમાન્ડનું એમ કહીને નાક દાબ્યું હતું કે, મને ટિકિટ નહીં મળે તો તેઓ ભાજપ તરફી મતદાનની સ્થિતિ, એટલે કે ક્રોસવોટિંગ કરાવવા સુધીની હદે જશે. એ વખતે ખુદ ભાજપના ઉચ્ચ સૂત્રોએ પણ કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક મહત્વના નેતાઓ સાથે અમે સંપર્કમાં છીએ. આવી કારણે હાઈકમાન્ડે બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કર્યું હતું. હવે બેમાંથી એક ઉમેદવારને રાખવાનો આવે તો કોંગ્રેસ ભરતસિંહને બેસાડી દે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.