શોધખોળ કરો

ગુજરાતમાં લોકડાઉન લદાશે કે નહીં એ અંગે ગણતરીની મિનિટોમાં લેવાશે નિર્ણય, જાણો મહત્વના સમાચાર

રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂ સહિતના અનેક પ્રયત્ન કર્યા છતાં સંક્રમણ કાબૂમાં નથી.

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સુઓ મોટુ લીધેલી જાહેર હિતની અરજી પર ગણતરીની મિનિટોમાં સુનાવણી શરૂ થશે. રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂ સહિતના અનેક પ્રયત્ન કર્યા છતાં સંક્રમણ કાબૂમાં નથી. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 5 હજાર 469 કેસ અને 54 લોકોના મોત થયા છે. એવામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ જોતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ હોવાનું અવલોકન કર્યું છે. આ અંગે 11 વાગ્યે સુનાવણી શરૂ થશે અને તેમા નિર્ણય લેવાશે.

કોરોના કારણે રાજ્યમાં ઉભી થયેલી પરિસ્થિતિના મુદ્દાને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ગણી છે અને કેંદ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા કોર્ટે આદેશ કર્યો છે. એટલું જ નહીં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની સ્થિતિને જોતાં રાજ્યમાં લોકડાઉન કે કર્ફ્યૂ જાહેર કરવા માટે નિર્દેશ કર્યો હતો. જે બાદ ગુજરાતની રૂપાણી સરકારે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે લોકડાઉન લાગુ કર્યું ન હતું અને નાઈટ કરફ્યૂ રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કરી દીધું હતું.

કોરોનાની નિરંકુશ નવી લહેર અને વ્યવસ્થાપનના ગંભીર મુદ્દાઓને ટાંકી સુઓમોટોની સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે. કોરોના વ્યવસ્થાપન સાથે જોડાયેલા ટોંચના અધિકારીઓને સુનાવણીનું પ્રસારણ જોવા માટે હાઈકોર્ટે સૂચન કર્યુ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
Gujarat Rain Forecast: અષાઢી બીજના અમીછાંટણા, રાજ્યના આ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતોને જાગી આશા
Gujarat Rain Forecast: અષાઢી બીજના અમીછાંટણા, રાજ્યના આ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતોને જાગી આશા
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Embed widget