શોધખોળ કરો

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ માટે હોસ્પિટલનું મેનેજમેન્ટ જ જવાબદાર, વિધાનસભામાં રજૂ કરાયો રિપોર્ટ

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનાનો તપાસનો રિપોર્ટ આજે ગૃહમાં રજૂ કરાયો

ગાંધીનગર:ગુજરાત વિધાન સભા સત્રના બીજા દિવસે આજે કેગન રિપોર્ટ રજૂ કરાયા બાદ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ગાંધીનગર હોસ્પિટલમાં આગની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કમિશને રાજકોટ હોસ્પિટલનો 205 પાનાનો રીપોર્ટ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલનો 232 પાનાનો રીપોર્ટ રજુ કર્યો છે.આ રિપોર્ટના તારણ મુજબ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ એનું મેનેજમેન્ટ જવાબદાર છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના માટે હોસ્પિટલના મેનેજમેન્ટને જ જવાદાર માનવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું સેરઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું આગ લાગ્યા બાદ અંદર રહે તેવી વ્યવસ્થા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. હોસ્પિટલમાં ફાયર એલાર્મ ન હતા. બારીઓ પણ પેક કરેલી હતી તેથી આગે અંદર જ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ઉદય શિવાનંદ હોસ્પિટલ આગનો મામલો

ઉલ્લેખનિય છે કે,ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી.બેડ નંબર 103 પાસે આવેલ ધમણ વેન્ટીલેટરમાં લાગી આગ  હતી.103 બેડ ની પાસે આવેલ આગ પ્રસરતા બીજા વેન્ટીલેટરમાં આગ લાગી હતી.
વેન્ટીલેટર અને હ્યુમીડીફિર બન્નેએક બીજા સાથે કનકેટ હતા. ઓક્સીજન અને એરની પાઇપ પણ એક બીજા સાથે કનેટક હોવાથી આગ વધુ પ્રસરી હતી. આગ પ્રસરતા દર્દીના વાળમાં આગ લાગી અને ત્યારબાદ પુરૂ શરીર આગની ઝપેટમાં આવ્યું હતું. પેશન્ટ મોનીટર સિસ્ટમ 2 વર્ષ ની મર્યાદામાં હોય છે જે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, આગ દરમિયાન ઇમરજન્સી ગેટ બંધ હતો અને બ્લોક થઈ ગયો હતો

શ્રેય હોસ્પિટલમાં આગનો મામલો

આગ લાગી ત્યારે આગ બહાર જાય નહીં તેવી અવ્યવસ્થા ન હતી, બારીમાં  સ્ક્રૂ મારી દેવાયા હતા. જેતી આગ અંદર જ રહી હતી. આઇ.સી.યુ. માં સ્મોક ક ડિટેક્ટર ન  હતા,, ફાયર એલાર્મ પણ ન હતા. ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં ન હતી આવી.


વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.