શોધખોળ કરો

ગુજરાત સરકાર એક ખેડૂતના ખાતામાં કેટલા રૂપિયા જમા કરાવશે? જાણો આ રહ્યો આંકડો

નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, જે ખેડૂતોને નુકસાન થયું છે અને ના હોય એ ખેડૂતોને પણ સહાયમાં આવરી લેવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ કમોસમી વરસાદનો ભોગ બનેલા ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકારે મહત્વની જાહેરાત કરી છે. વરસાદથી જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેઓની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, જે ખેડૂતોને નુકસાન થયું છે અને ના હોય એ ખેડૂતોને પણ સહાયમાં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના 56.36 લાખ ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા 3,795 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 81 તાલુકાના 5,814 ગામોના 17,10,000 ખેડૂતોને ખાતાદીઠ 4,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે તેવા 125 તાલુકાના 9,416 ગામમાં ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. ગુજરાત સરકાર ખેડૂતોને RTGS મારફતે રૂપિયા ખાતામાં જમા કરાવશે. નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં લાંબા સમય સુધી વરસાદ વરસ્યો છે. વાવણીનો સમય હતો છતાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. દિવાળી બાદ પાક લેવાની સીઝનમાં ખેડૂતોનો પાક ખેતરમાં પડ્યો હતો. ખેડૂતોની મદદ માટે પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મંજૂર કર્યું હતું. ત્યાર બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય એવા 23 જિલ્લાના 42 તાલુકાની ઓળખ થઈ છે. તે સિવાય આ તાલુકામાં 1,463 ગામના 4,70,000 ખેડૂતોને SDRFના ધોરણ અનુસાર સહાય આપવામાં આવશે. આ તાલુકાના ખેડૂતોને 4000ની સહાય આપવામાં આવશે. ગુજરાતમાં 251 તાલુકા પૈકી અમદાવાદ, સુરત અને જુનાગઢના શહેરી વિસ્તારને બાકાત રાખવામાં આવ્યા છે. બાકીના 248 તાલુકાના 18,369 ગામના અંદાજે 56,36,000, ખાતેદારોને સહાય આપવામાં આવી છે. સહાયના પેકેજમાં ભારત સરકાર દ્વારા SDRF દ્વારા 2,154 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના 1641 કરોડ રૂપિયાનો હિસ્સો રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp AsmitaCBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દRajkot: CGSTના વર્ગ 2નો ઇન્સ્પેકટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે, જુઓ વીડિયોમાંFatehwadi Canal Incident: સ્કોર્પિયો ડુબવાના કેસમાં ત્રીજા યુવકની મળી લાશ, કીચડમાંથી મળી લાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
General Knowledge: શું નેહરુએ પોતાના પુસ્તકમાં છત્રપતિ શિવાજીનું કર્યું હતું અપમાન? જાણો ફડણવીસના દાવાની હકિકત
General Knowledge: શું નેહરુએ પોતાના પુસ્તકમાં છત્રપતિ શિવાજીનું કર્યું હતું અપમાન? જાણો ફડણવીસના દાવાની હકિકત
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
Holi 2025: હોળી દરમિયાન કેવા કપડા પહેરશો, કઇ બાબતોનું રાખશો ધ્યાન ?
Holi 2025: હોળી દરમિયાન કેવા કપડા પહેરશો, કઇ બાબતોનું રાખશો ધ્યાન ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.