શોધખોળ કરો

Patan News: હારીજના મામલતદાર વેનાજી પટેલનું અગાસી પરથી પટકાતા મોત, આકસ્મિક મોત કે આત્મહત્યાને લઈ પોલીસે શરૂ કરી તપાસ

Mamlatdar Death News: વેનાજી પટેલ મુળ દિયોદરના વતની હતા. 55 વર્ષીય વેનાજીના ઘરે યજ્ઞ હતો.

Patan News:  હારીજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હારીજના મામલતદાર વેનાજી પટેલનું શંકાસ્પદ મોત થયું છે. મામલતદાર કચેરીમાં જ અગાસીથી પટકાતા મોત થયું છે. પોલીસે મામલતદાર વેનાજી પટેલનું મોત આકસ્મિક કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે. વેનાજી પટેલ મુળ દિયોદરના વતની હતા. 55 વર્ષીય વેનાજીના ઘરે યજ્ઞ હતો.

મામલતદારના મોતથી જિલ્લા પ્રશાસન સ્તબ્ધ

સવારે નવ વાગ્યે મામલતદાર કચેરી પરથી તેઓ પટકાયા હતા. મામલતદારના મોતથી જિલ્લા પ્રશાસન સ્તબ્ધ થઈ ગયું છે. મામલતદાર કચેરીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગ રૂપે મીટીંગ રાખી હોવાથી તેઓ આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટના પગલે હારીજ પોલીસ, SDM સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીના મોતથી સાથી મિત્રો અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મામલતદાર કંપાઉન્ડને તાળા માર્યા

વેનાજી પટેલના મોતને લઈ મામલતદાર કંપાઉન્ડને તાળા મારવામાં આવ્યા છે. વેનાજી પટેલના મૃતદેહને હારીજ રેફરલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

  • 1989માં કારકુન તરીકે નોકરી કરી, પ્રથમ મહેસાણા જિલ્લામાં કારકુન તરીકે નોકરી કરી
  • ચાણસ્મા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે પાંચ વર્ષથી વધુ સમય નોકરી કરી 
  • 2017થી સમી નાયબ મામલતદાર તરીકે નોકરી કરી
  • 1/6/2018માં મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું અને કચ્છ લખપત તાલુકા મામલતદાર તરીકે ફરજ સાંભળી
  • ત્યાર બાદ 2020માં બહુચરાજી મામલતદાર તરીકે બદલી થઈ
  • જૂન 2022માં બહુચરાજીથી બદલી થઈ અને હારિજ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા
  • 2022થી હારિજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા
  • વી યો પટેલ દિયોદર તાલુકા લીલાધર ગામનાં વતની હતા
  • તેમને બે પુત્ર અને એક પુત્રી છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget