શોધખોળ કરો

ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા

રાજ્યના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનશે.

  • રાજ્યના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનશે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારોને સુવિધાયુક્ત, ટકાઉ અને બારમાસી માર્ગો પુરા પાડવાનો જનહિતલક્ષી નિર્ણય  
  • ગ્રામીણ વિસ્તારોના ૧૦૨૦ કિ.મી. લંબાઈના ૭૮૭ માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાની મંજૂરી

Panchayat Owned Roads: ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

​રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી.

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ ૬૬૮.૩૦ કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે.

એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૧૦૨૦.૧૫ કિ.મી.ની લંબાઈના ૭૮૭ માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે.

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે.

​આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ ૬૬૮ કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે.

નોંધનીય છે કે, ચોમાસા દરમિયાન રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું હતું. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા હતો., જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.

આ પણ વાંચોઃ

BJP ના તાબૂતમાં છેલ્લો ખીલો સાબિત થશે...', સત્યપાલ મલિકના આ દાવાથી દરેક હેરાન

મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ
‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ
ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે
ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot| ચાઈનીઝ લસણ મુદ્દે રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વીડિયોમાંGujarat Rain News Updates | ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી તૂટી પડ્યો વરસાદ| Abp AsmitaGujarat Heavy Rain News | રાજ્યના 13 જિલ્લાઓ પર ભારે વરસાદનું સંકટ! | Heavy Rain  | Abp AsmitaPM Modi | વડાપ્રધાન મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત | Abp Asmita | USA Visit updates

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ
‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ
ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે
ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે
Chess Olympiad 2024: ભારતે રચ્યો ઇતિહાસ, ચેસ ઓલિમ્પિયાડમાં પહેલી વાર જીત્યો ગોલ્ડ
Chess Olympiad 2024: ભારતે રચ્યો ઇતિહાસ, ચેસ ઓલિમ્પિયાડમાં પહેલી વાર જીત્યો ગોલ્ડ
'BJP ના તાબૂતમાં છેલ્લો ખીલો સાબિત થશે...', સત્યપાલ મલિકના આ દાવાથી દરેક હેરાન
'BJP ના તાબૂતમાં છેલ્લો ખીલો સાબિત થશે...', સત્યપાલ મલિકના આ દાવાથી દરેક હેરાન
તમારા શહેરની કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી સારવાર થાય છે, ઘરે બેઠા આ રીતે જાણી શકો છો
તમારા શહેરની કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી સારવાર થાય છે, ઘરે બેઠા આ રીતે જાણી શકો છો
જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો આગળ આવે અને....
જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો આગળ આવે અને....
Embed widget