શોધખોળ કરો

કોરોનાની સારવારના મુદ્દે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને મોદી સરકારને શું ફેંક્યો મોટો પડકાર ?

કેન્દ્રના આરોગ્ય મંત્રી પોતે એલોપથીના ડોક્ટર છે છતાં તેમણે અથવા તેમના વિભાગના કોઈપણ સભ્યે કોરોનાનો ભોગ બન્યા પછી અલોપથીના બદલે યોગ અને આયુર્વેદથી સારવાર મેળવી છે કે નહીં તે પણ જાહેર કરે.

નવી દિલ્લીઃ કેન્દ્રની રેન્દ્ર મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવારમાં યોગ અને આયુર્વેદ અસરકારક હોવાનો દાવો કર્યો છે. કોરોનાની સારવાર માટે મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે દેશવ્યાપી પ્રોટોકોલ પણ જાહેર કર્યો છે. મોદી સરકારની જાહેરાત સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વાંધો લઈને સરકારને પડકાર ફેંક્યો છે કે, યોગ અને આયુર્વેદની સારવારથી કોરોનાગ્રસ્તને લાભ થયો હોય તો તેના તમામ પુરાવા જાહેર કરે. આઈએમએએ માગ કરી છે કે, કેન્દ્રના આરોગ્ય મંત્રી પોતે એલોપથીના ડોક્ટર છે છતાં તેમણે અથવા તેમના વિભાગના કોઈપણ સભ્યે કોરોનાનો ભોગ બન્યા પછી અલોપથીના બદલે યોગ અને આયુર્વેદથી સારવાર મેળવી છે કે નહીં તે પણ જાહેર કરે. કોરોના વાયરસની સારવારમાં કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આયુર્વેદ અને યોગનો સમાવેશ કર્યો છે. મંગળવારે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત પ્રોટોકોલ જાહેર કર્યો હતો.
જો કે યોગ અને આયુર્વેદથી કઈ રીતે કોવિડના દર્દીને રાહત મળે છે તેના કોઈ નક્કર પુરાવા જ અપાયાં નથી તેના કારણે મેડિકલ એસોસિએશને સરકાર સામે પડકાર ફેંક્યો છે. મોદી સરકાર દ્વારા યોગમાં કોને કેટલો ફાયદો થયો, કયા સ્ટેજ પરના દર્દી પર શું લાભ થયો તે વિશે પણ ફોડ પડાયો નથી. આ કારણે ઈન્ડિયન મેડિકલે સવાલ ઉઠાવ્યો છે કે, આયુર્વેદ અને યોગથી કોરોનામાં ફાયદો થયા અંગે ડબલ બ્લાઈન્ડ કંટ્રોલ સ્ટડી થયા છે? આ સ્ટડી થયા હોય તો તેના પુરાવા નબળા, સામાન્ય કે મજબુત, કેવા પ્રકારના મળ્યા? જો યોગ અને આયુર્વેદથી માઈલ્ડ કોરોનામાં પણ લાભ થતો હોય તો આખા દેશમાં કોરોનાની સારવાર એલોપથીને નહીં પણ આયુષ પદ્ધતિને જ સોંપી કેમ નથી દેવાતી? મેડિકલ એસોસિએશને માગણી પણ કરી છે કે, આ તમામ પુરાવાની વૈજ્ઞા।નિક ચકાસણી થાય તે માટે તેમને જાહેર કરવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો
EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget