શોધખોળ કરો

કોરોનાની સારવારના મુદ્દે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને મોદી સરકારને શું ફેંક્યો મોટો પડકાર ?

કેન્દ્રના આરોગ્ય મંત્રી પોતે એલોપથીના ડોક્ટર છે છતાં તેમણે અથવા તેમના વિભાગના કોઈપણ સભ્યે કોરોનાનો ભોગ બન્યા પછી અલોપથીના બદલે યોગ અને આયુર્વેદથી સારવાર મેળવી છે કે નહીં તે પણ જાહેર કરે.

નવી દિલ્લીઃ કેન્દ્રની રેન્દ્ર મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવારમાં યોગ અને આયુર્વેદ અસરકારક હોવાનો દાવો કર્યો છે. કોરોનાની સારવાર માટે મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે દેશવ્યાપી પ્રોટોકોલ પણ જાહેર કર્યો છે. મોદી સરકારની જાહેરાત સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વાંધો લઈને સરકારને પડકાર ફેંક્યો છે કે, યોગ અને આયુર્વેદની સારવારથી કોરોનાગ્રસ્તને લાભ થયો હોય તો તેના તમામ પુરાવા જાહેર કરે. આઈએમએએ માગ કરી છે કે, કેન્દ્રના આરોગ્ય મંત્રી પોતે એલોપથીના ડોક્ટર છે છતાં તેમણે અથવા તેમના વિભાગના કોઈપણ સભ્યે કોરોનાનો ભોગ બન્યા પછી અલોપથીના બદલે યોગ અને આયુર્વેદથી સારવાર મેળવી છે કે નહીં તે પણ જાહેર કરે. કોરોના વાયરસની સારવારમાં કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આયુર્વેદ અને યોગનો સમાવેશ કર્યો છે. મંગળવારે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત પ્રોટોકોલ જાહેર કર્યો હતો. જો કે યોગ અને આયુર્વેદથી કઈ રીતે કોવિડના દર્દીને રાહત મળે છે તેના કોઈ નક્કર પુરાવા જ અપાયાં નથી તેના કારણે મેડિકલ એસોસિએશને સરકાર સામે પડકાર ફેંક્યો છે. મોદી સરકાર દ્વારા યોગમાં કોને કેટલો ફાયદો થયો, કયા સ્ટેજ પરના દર્દી પર શું લાભ થયો તે વિશે પણ ફોડ પડાયો નથી. આ કારણે ઈન્ડિયન મેડિકલે સવાલ ઉઠાવ્યો છે કે, આયુર્વેદ અને યોગથી કોરોનામાં ફાયદો થયા અંગે ડબલ બ્લાઈન્ડ કંટ્રોલ સ્ટડી થયા છે? આ સ્ટડી થયા હોય તો તેના પુરાવા નબળા, સામાન્ય કે મજબુત, કેવા પ્રકારના મળ્યા? જો યોગ અને આયુર્વેદથી માઈલ્ડ કોરોનામાં પણ લાભ થતો હોય તો આખા દેશમાં કોરોનાની સારવાર એલોપથીને નહીં પણ આયુષ પદ્ધતિને જ સોંપી કેમ નથી દેવાતી? મેડિકલ એસોસિએશને માગણી પણ કરી છે કે, આ તમામ પુરાવાની વૈજ્ઞા।નિક ચકાસણી થાય તે માટે તેમને જાહેર કરવા જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget