શોધખોળ કરો

14 April, Holiday: મોદી સરકારે આંબેડકર જયંતીને પબ્લિક હોલી ડે જાહેર કર્યો

બાબાસાહેબ આંબેડકરનું ‍મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર છે. તેમનો જન્મ 1૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ થયો હતો. તેમના પિતા રામજી સકપાલ સેનામાં સૂબેદાર હતા અને માતા ભીમબાઈ કપાલ ગૃહિણી હતા.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે (Central government) 14 એપ્રિલને પબ્લિક હોલીડે(Public Holiday) જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 14 એપ્રિલે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો (Dr. B R Ambedkar) જન્મ દિવસ છે અને આ દિવસને આંબેડકર જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને પબ્લિક હોલીડે જાહેર કરવામાં આવતાં તમામ કેન્દ્રીય ઓફિસોમાં રજા રહેશે.

સરકારના આ ફેંસલા અંગે તમામ મંત્રાલયોને એક મેમોરેંડમ મોકલવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિભાગોને આ અંગે જાણકારી અપાઈ છે.

બાબાસાહેબ આંબેડકરનું ‍મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર છે. તેમનો જન્મ 1૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ થયો હતો. તેમના પિતા રામજી સકપાલ સેનામાં સૂબેદાર હતા અને માતા ભીમબાઈ કપાલ ગૃહિણી હતા. 1897માં પરિવાર મુંબઈ સ્થાયી થયો અને તેમણે એલિફિંસ્ટન હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. મેટ્રિક બાદ 1907માં એલિફિંસ્ટન કોલેજમાં એડમિશન લીધું. વર્ષ 1912માં બોમ્બે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયંસમાં ડિગ્રી લીધી.

તેઓ રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ઉપરાંત તેમજ અનેક વિષયના જાણકાર હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે.  ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. 1990માં તેમને  ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મરણોપરાંતથી નવાજવામા આવ્યા હતા.

Corona Vaccination: કોરોનાથી ફફડી ઉઠેલી મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણીને ચોંકી જશો

મોદી સરકારે 18 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉન લાદી દીધું ? લોકડાઉનની ગાઈડલાઈન પણ પાડી બહાર ? જાણો વાયરલ મેસેજનું સત્ય 

Immunity Booster: કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે ? ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Gujarat Love jihad Bill: ‘ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓમાં ઉપયોગ થઈ રહ્યો છે’: પ્રદીપ સિંહ જાડેજા

Surat Corona Case: રાજ્યના આ શહેરના જાણીતા મોલમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાણો કેટલા કર્મચારી સંક્રમિત થતાં મચ્યો ખળભળાટ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

EURO Cup Final: સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી, ફાઇનલમાં ઇગ્લેન્ડને 2-1થી હરાવ્યું
EURO Cup Final: સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી, ફાઇનલમાં ઇગ્લેન્ડને 2-1થી હરાવ્યું
'જો કાંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો', અનંત-રાધિકાના લગ્ન બાદ નીતા અંબાણીએ કોને કહ્યું?
'જો કાંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો', અનંત-રાધિકાના લગ્ન બાદ નીતા અંબાણીએ કોને કહ્યું?
Champions Trophy 2025:આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, દુબઈમાં મેચ રમશે ભારત!
Champions Trophy 2025:આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, દુબઈમાં મેચ રમશે ભારત!
One Nation One Rate: આખા દેશમાં એક જ હશે ગોલ્ડના રેટ, જલદી થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર
One Nation One Rate: આખા દેશમાં એક જ હશે ગોલ્ડના રેટ, જલદી થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kunvarji Bavaliya | કુંવરજી બાવળિયાએ કોળી સમાજની બેઠક અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુંHu to Bolish |  હું તો બોલીશ | ચાર પગનો આતંકHu to Bolish | હું તો બોલીશ | નેતાજીનું મોઢું કાળું?Jamnagar Panipuri Reality Check | આ પાણીપુરી આરોગી તો બીમાર પડવાનું નક્કી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EURO Cup Final: સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી, ફાઇનલમાં ઇગ્લેન્ડને 2-1થી હરાવ્યું
EURO Cup Final: સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી, ફાઇનલમાં ઇગ્લેન્ડને 2-1થી હરાવ્યું
'જો કાંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો', અનંત-રાધિકાના લગ્ન બાદ નીતા અંબાણીએ કોને કહ્યું?
'જો કાંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો', અનંત-રાધિકાના લગ્ન બાદ નીતા અંબાણીએ કોને કહ્યું?
Champions Trophy 2025:આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, દુબઈમાં મેચ રમશે ભારત!
Champions Trophy 2025:આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, દુબઈમાં મેચ રમશે ભારત!
One Nation One Rate: આખા દેશમાં એક જ હશે ગોલ્ડના રેટ, જલદી થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર
One Nation One Rate: આખા દેશમાં એક જ હશે ગોલ્ડના રેટ, જલદી થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર
Paris Olympics 2024 : નીરજ ચોપરાની સાથે કિશોર જેના પાસે પણ છે ભારતને મેડલની આશા
Paris Olympics 2024 : નીરજ ચોપરાની સાથે કિશોર જેના પાસે પણ છે ભારતને મેડલની આશા
બીમાર થવા પર હોસ્પિટલમાં આ રીતે લઇ શકો છો આયુષ્યમાન યોજનાનો લાભ
બીમાર થવા પર હોસ્પિટલમાં આ રીતે લઇ શકો છો આયુષ્યમાન યોજનાનો લાભ
CUET UG Exam: CUET UGની 19 જૂલાઇએ ફરી યોજાશે પરીક્ષા, NTAએ જાહેર કર્યું નોટિફિકેશન
CUET UG Exam: CUET UGની 19 જૂલાઇએ ફરી યોજાશે પરીક્ષા, NTAએ જાહેર કર્યું નોટિફિકેશન
'જો યુપી પેટા ચૂંટણીમાં ભાજપની હાર થશે તો ખુલી જશે સીએમ યોગીની ફાઈલ', વરિષ્ઠ પત્રકારનો મોટો દાવો
'જો યુપી પેટા ચૂંટણીમાં ભાજપની હાર થશે તો ખુલી જશે સીએમ યોગીની ફાઈલ', વરિષ્ઠ પત્રકારનો મોટો દાવો
Embed widget