શોધખોળ કરો

આ નાનકડા ગામમાં જ કોરોનાના 34 કેસ નોંધાતાં ભારે ફફડાટ, જાણો શું છે કારણ?

કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા પંજાબ સરકારે રાજ્યમાં 1લી મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.

નવી દિલ્હીઃ પંજાબમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મોહાલી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 50 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પૈકી 10 દર્દીઓના મોત થયા છે. મોહાલીમાં એક ગામમાંથી જ 34 પોઝિટિવ કેસ મળી આવતા હડકંપ મચી ગયો છે. જવાહરપુર ગાંવમાં અત્યાર સુધીમાં કુલ 34 લોકોને કોરોના સંક્રમણ થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મોહાલી (સાહિબજાદા અજીત સિંહ નગર)ના નાયબ કમિશનર ગિરિશ દયાલાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મોહાલીમાં અત્યાર સુધીમાં કોરોનાના 50 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ 34 કેસ એકમાત્ર ગામ જવાહરપુરમાંથી નોંધાયા છે. બે લોકોના મોત થયા છે તેમજ પાંચ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહેતા તેમને ડીસ્ચાર્જ કરાયા છે. કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા પંજાબ સરકારે રાજ્યમાં 1લી મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. પંજાબના 17 જીલ્લા અત્યાર સુધીમાં સંક્રમણની લપેટમાં આવી ગયા છે. રાજ્યમાં માસ્ક પહેરવું પણ ફરજિયાત બનાવાયું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ અંગેની જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પંજાબમાં હવે માસ્ક પહેરવું ફરજિયાત કરીદેવાયું છે. જ્યારે પણ આવશ્યક ચીજવસ્તુ ખરીદવા બહાર નિકળો તો માસ્ક જરૂરથી પહેરવું. પંજાબના અત્યાર સુધીમાં 17 જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અમરિંદર સિંહે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા 21 દિવસના લોકડાઉનને 1 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે, આ એકમાત્ર રસ્તો છે જે વાયરસના સમુદાય ટ્રાન્સમિશનને રોકી શકે છે. 1 મે ​​સુધી ચાલતા લોકડાઉન દરમિયાન સરકાર ઓનલાઇન ડિલિવરી દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget