શોધખોળ કરો

દિલ્લીમાં 40 ટકાથી પણ વધારે ડાયાબિટિસના દર્દીઓ, મુંબઈ- અમદાવાદ પણ દિલ્લીની નજીક

નવી દિલ્લી: દિલ્લીમાં 40 ટકાથી પણ વધારે લોકો ડાયાબિટિસથી પીડાય છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, દેશની રાજધાની ડાયાબિટિસના દર્દીઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. આ યાદીમાં દિલ્લી બાદ મુંબઈ અને અમદાવાદ આવે છે. આ બન્ને શહેરોના આંકડા દિલ્લીથી બહુ દુર નથી. આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, 42.5 ટકા દિલ્લીવાસીઓ આ રોગથી પીડાય છે. જો મુંબઈની વાત કરીએ તો એ દિલ્લીથી બહુ પાછળ નથી. 38.5 ટકા મુંબઈકરો ડાયાબિટિસથી પીડાય છે. દિલ્લી અને મુંબઈ બાદ અમદાવાદમાં 36 ટકા લોકો ડાયાબિટિસના દર્દી છે. આગળ આ યાદીમાં બેંગલોરમાં 26.5 ટકા, જ્યારે ચેન્નાઈમાં 24.5 ટકા ડાયાબિટિસના દર્દીઓ છે. હૈદરાબાદ અને કોલકાતામાં અંદાજે 22.6 ટકા અને 19.7 ટકા જેટલા ડાયાબિટિસના દર્દીઓ છે. એસોચેમ સ્ટડી ડાયાબિટિસ ઓન દ રાઈસ ઈન ઈન્ડિયાના કહ્યા પ્રમાણે માત્ર શહેરોમાં જ નહી, દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જો દેશના લોકો દ્વારા પોતાની જીવનશૈલી અને ખોરાકની ટેવ ન બદલવામાં આવી, તો ભારતમાં 2035 સુધીમાં 12.5 કરોડ લોકો ડાયાબિટિસથી પીડાશે. એસોચેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ડાયાબિટિસના વધતા દર્દીમાં પુરુષોની સંખ્યામાં 25 ટકા અને મહિલાઓની સંખ્યા ચોંકાવનારી છે, જેમા 42 ટકાનો વધારો થયો છે. આ અભ્યાસમાં લગભગ 55 ટકા લોકો જેમના ઉપર આ અભ્યાસ કરવામાં આવ્યું છે, એ લોકોની ઉમર પ્રમાણે 20થી29 વર્ષના, 30થી39 વર્ષ(26 ટકા), 40થી49 વર્ષના(16 ટકા), 50થી59 વર્ષના(2 ટકા) અને 60થી69 વર્ષના(લગભગ 1 ટકા) પરિણામ પ્રાપ્ત થયું હતું.
આ અભ્યાસમાં 18 વ્યાપક ક્ષેત્રના ખાનગી કર્મચારીઓ જેમા IT/ITes સેક્ટરના વધારે લોકોને ટારગટ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ માટે દિલ્લી-એનસીઆર, મુંબઈ,બેંગલોર, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, પુણે, ચંદીગઢ, દેહરાદૂન અને અન્ય મોટા શહેરોને પસંદ કરવામાં આવ્યું હતું. જેમાંથી બહુ ઓછા, સરેરાશ 500 જેટલા કર્મચારીઓને દરેક શહેર માંથી લેવામાં આવ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
બદલાઈ રહ્યા છે યુદ્ધના સમીકરણો, જાણો કેટલા દેશો ઈરાન સાથે ઉભા છે અને અમેરિકા-ઇઝરાયલના સપોર્ટમાં કોણ?
બદલાઈ રહ્યા છે યુદ્ધના સમીકરણો, જાણો કેટલા દેશો ઈરાન સાથે ઉભા છે અને અમેરિકા-ઇઝરાયલના સપોર્ટમાં કોણ?
Dhurandhar 2: ધૂરંધર 2એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 3 દિવસમાં 300 કરોડના પાર, છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ધૂરંધર 2એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 3 દિવસમાં 300 કરોડના પાર, છપ્પરફાડ કમાણી
Embed widget