શોધખોળ કરો

Corona Vaccine: કોરોના રસીને લઈને ભારતમાં બન્યો રેકોર્ડ, માત્ર 19 દિવસમાં 45 લાખ લોકોને.....

ઘણા દેશોને ૪૦ લાખ લોકોને વેક્સીન આપવામાં ૬૫ દિવસ લાગ્યા છે.

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, ભારતમાં માત્ર 19 દિવસની અંદર લગભગ 45 લાખ લોકોને રસી આપવામાં આવી છે. ભારત 18 દિવસની અંદર 40 લાખ લોકોને રસી આપીને સૌથી ઝડપથી રસીકરણ કરનાર દેશ બની ગયો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ઘણા દેશોને ૪૦ લાખ લોકોને વેક્સીન આપવામાં ૬૫ દિવસ લાગ્યા છે. ભારતે સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૃઆત કરી હતી. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૪૧ સેશનમાં ૩,૧૦,૬૦૪ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધી ૮૪,૬૧૭ સેશન હાથ ધરવામાં આવ્યા છે. મંત્રાલય અનુસાર દેશમાં 19 દિવસમાં 44,49,552 લોકોને કોરાના રસી આપવામાં આવી ઝે. ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,55,025 રહી ગઈ છે જે સંક્રમણના કુલ કેસના માત્ર 1.44 ટકા છે. દેશમાં કોરોનાને મ્હાત આપનાર લોકોની કુલ સંખ્યા 1,04,80,455 થઈ ગઈ છે. ભારતમાં રિકવરી રેટ 97.13 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કેરળમાં સતત કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 6356 નવા કેસ સામે આવ્યા છે. આ ગાળામાં મહારાષ્ટ્રમાં 2992 અને તમિલનાડુમાં કોરોનાના નવા 514 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના નવા મોતના કેસમાંથી 71.03 ટકા કેસ માત્ર છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી જ છે. મહારાષ્ટ્રમાં વિતેલા 24 કલાકમાં સૌથી વધારે 30 લોકોના મોત થયા છે જ્યારે કેરળમાં 20 અને પશ્ચિમ બંગાળ તથા છત્તીસગઢમાં સાત-સાત લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝHun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Embed widget