શોધખોળ કરો

Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા

Delhi Election 2025 Results: નવી દિલ્હી વિધાનસભા બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે. અહીંથી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે.

Delhi Election 2025 Results: નવી દિલ્હી વિધાનસભા બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે. અહીંથી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે. ચૂંટણીમાં ભાજપના પ્રવેશ વર્માએ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશ વર્મા પૂર્વ મુખ્યમંત્રી સાહબ સિંહ વર્માના પુત્ર છે.

 

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રવેશ વર્માએ તેમને નવી દિલ્હી વિધાનસભા બેઠક પર કારમી હાર આપી છે. કેજરીવાલ સામે ભારતીય જનતા પાર્ટીએ પ્રવેશ વર્માને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે સંદીપ દીક્ષિતને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પ્રવેશ વર્માએ તેમના રાજકીય કારકિર્દીની સૌથી મોટી જીત મેળવી છે.

અરવિંદ કેજરીવાલને 10મા રાઉન્ડ સુધી કુલ 20190 મત મળ્યા. જ્યારે પ્રવેશ વર્માને 22034 મત મળ્યા. આ રીતે, પ્રવેશ વર્મા અરવિંદ કેજરીવાલથી 1844 મતોથી પાછળ હતા. આ ઉપરાંત સંદીપ દીક્ષિતને 3503 મત મળ્યા. ટ્રેન્ડની શરૂઆતથી જ, અરવિંદ કેજરીવાલ પ્રવેશ વર્માથી પાછળ હતા.

તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. હાલમાં, ભાજપ 48 બેઠકો પર આગળ છે, જેમાંથી તેણે ઘણી બેઠકો જીતી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર આગળ છે. આ સાથે, કોંગ્રેસ સતત ત્રીજી વખત પોતાનું ખાતું ખોલાવી શકી નથી.

 

હાર બાદ મનીષ સિસોદિયાએ શું કહ્યું?
જંગપુરા વિધાનસભા બેઠક પરથી હાર્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયાએ કહ્યું, "આપણે બધા કાર્યકરોએ સખત મહેનત કરીને ચૂંટણી લડી. જંગપુરાના લોકોએ પણ ઘણો પ્રેમ આપ્યો, પરંતુ અમે 600 મતોથી પાછળ રહી ગયા. હું ભાજપના ઉમેદવારને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તેઓ લોકોની સેવા કરશે. અમે ક્યાં ભૂલ કરી તેનું વિશ્લેષણ કરીશું."

આ પણ વાંચો....

AAPને મળેલા ઝટકા પર સંજય રાઉતે કહ્યું, 'દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન...', કોંગ્રેસ પર આપ્યું મોટું નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Embed widget