શોધખોળ કરો

કોંગ્રેસના અહમદ પટેલ સહિત 3 નેતાએ 3000 કરોડના કૌભાંડમાં કટકી ખાધી હોવાની આરોપીએ કરી કબૂલાત, જાણો બીજું શું શું કહ્યું ?

સક્સેના હાલમાં જામીન પર છે. જાન્યુઆરી 2019માં દુબઈથી પ્રત્યર્પણ કરી તેને ભારત લાવવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપરના 3000 કરોડના કૌભાંડમાં આરોપી રાજીવ સક્સેનાએ કોંગ્રેસ સાથે જોડાયેલ મોના નામનો ઉલ્લેખ પોતાના નિવેદનમાં કર્યો છે. તેમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા રતુલ પુરી જ નહીં પરંતુ તેના દીકરા બકુલ નાથનું પણ નામ છે. તેની સાથે જ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને એહમદ પટેલના નામ પણ ઉલ્લેખ કર્યો છે. રાજીવ સક્સેના સીએ છે અને આ મામલે મુખ્ય આરોપી છે. સક્સેના હાલમાં જામીન પર છે. જાન્યુઆરી 2019માં દુબઈથી પ્રત્યર્પણ કરી તેને ભારત લાવવામાં આવ્યો હતો. ઈડીએ તેની 385 કરોડની સંપત્તિ અટેચ કરી હતી અને બાદમાં તેની પૂછપરછ કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસે સક્સેનાના નિવેદનના 1000 પાનાની તપાસ કરી અને સાથે જ બેન્કિંગ સ્ટેટ્સમેન, ઓફશોર કંપનીઓનો રેકોર્ડ અને મુખ્ય લોકો સાથે કરવામાં આવેલ ઇમેલની જાણકારી પણ મેળવી. તેમાં કથિત હવાલા ટ્રાન્ઝેક્શન અને ઓફશોર સ્ટ્રક્ચરનું આખું માળખું મળી આવ્યું જેનો સક્સેનાએ પણ સ્વીકાર કર્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સક્સેનાએ ઈડીને જણાવ્યું કે, ‘એ સમયે નિર્ણયને પ્રભાવિત કરનારા નેતાઓ અને નોકરશાહોના ફાયદા માટે આ બધું કરવામાં આવ્યું હતું. તેમાંથી કેટલાક પંડનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ટ્રક્ચર્ડ ટ્રાન્ઝેક્શનમાં લાવવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક સ્ટ્રક્ચર મે જ બનાવ્યા હતા. એ રસ્તે ભારતમાં રોકાણ કરવામાં આવ્યું હતું.”સક્સેનાની કરવામાં આવેલ પૂછપરછમાં આરોપી ડિફેન્સ ડીલર સુશેન મોહન ગુપ્તા, કમલનાથના દીકરા રતુલ પુરી પર ફોકસ હતું. ગુપ્તા અને પુરી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે જામીન પર છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સક્સેનાએ આરોપ લગાવ્યો હતો કે ‘ગુપ્તા અને ખેતાને જે લોકોના નામ લીધા હતા તે ખુદ જ વિશેષ છે. તેણે સત્તામાં પોતાની પહોંચ બતાવવા માટે તાત્કાલીક રાજનીતિકના મોટા લોકોના નામ લીધા. તેમણે ઘણી વખત સલમાન ખુર્શીદ અને કમલ ચાચાનો ઉલ્લેખ કર્યો જે મારા પ્રમાણે કમલનાથ માટે હતો.‘સક્સેનાએ કહ્યું કે, મને ખબર છે કે ઇન્ટર્સટેલર ટેક્નોલોજીસ મુખ્ય કંપની હતી જેની પાસે અગસ્તા વેસ્ટલેન્ડ તરફથી ગેરકાયદેસર ફંડ આવ્યું. તેના માલિક સુશેન મોહન ગુપ્તા હતા જે ગૌતમ ખેતાનના માધ્યમથી તેને ચલાવતા હતા. સુશેન અને ખેતાન સાથે મુલાકાત દરમિયાન તે મોટેભાગે ભારતના રાજેનાતોના નામ લેતા હતા. તેઓ એપીનો ઉલ્લેખ કરતા હતા જેનો સંબંધ એહમદ પટેલ સાથે હતો.” સક્સેનાએ પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું, ‘અમે પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટ કંપની પાસેથી પણ ફન્ડિંગ લેતા હતા. તેનું મેનેજમેન્ટ બકુલ નાથ માટે જોન ડોશેર્ટી કરે છે. તમાટે ઇંટર્સટેલર અને ગ્લોબલ સર્વિસીસનો ઉપયોગ પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટથી લોન આપવા માટે કરવામાં આવતો હતો.” આ મામલે ઇન્ડિયન એક્સપ્રેસે જ્યારે કમલનાથ અને સલમાન ખુર્શીદનો સંપર્ક કર્યો તો તેમણે બન્નેએ આ મામલા સાથે તેમને કોઈ લેવાદેવા ન હોવાનું કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget