શોધખોળ કરો

Agnipath Protest: અગ્નિપથ વિરુદ્ધ પ્રદર્શનને કારણે 200થી વધુ ટ્રેનો રદ્દ, અત્યાર સુધીમાં 316 ટ્રેનને અસર થઇ

Agnipath Protest: સશસ્ત્ર દળોમાં ભરતી સંબંધિત 'અગ્નિપથ' યોજનાના વિરોધને કારણે અત્યાર સુધીમાં 200 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવેએ શુક્રવારે આ જાણકારી આપી.

Agnipath Protest: સશસ્ત્ર દળોમાં ભરતી સંબંધિત 'અગ્નિપથ' યોજનાના વિરોધને કારણે અત્યાર સુધીમાં 200 થી વધુ ટ્રેનો રદ્દ  કરવામાં આવી છે. રેલવેએ શુક્રવારે આ જાણકારી આપી. ઝોનલ રેલ્વે અનુસાર, પૂર્વ મધ્ય રેલ્વેમાં 164, ઉત્તર પૂર્વીય રેલ્વેમાં 34, ઉત્તરીય રેલ્વેમાં 13 અને ઉત્તર પૂર્વ સરહદ રેલ્વેમાં લગભગ ત્રણ ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ અત્યાર સુધીમાં સાત ટ્રેનોની બોગીને આગ ચાંપી દીધી છે.

કુલ 316 ટ્રેનો પ્રભાવિત થઈ 
શુક્રવારે સાંજે 4:30 વાગ્યા સુધીની સ્થિતિ વિશે માહિતી આપતા રેલ્વેએ કહ્યું કે અગ્નિપથ યોજના વિરુદ્ધ આંદોલનને કારણે અત્યાર સુધીમાં 80 મેલ એક્સપ્રેસ અને 134 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 61 મેલ એક્સપ્રેસ અને 30 પેસેન્જર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ સિવાય 11 મેલ એક્સપ્રેસને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલ્વેની માહિતી અનુસાર, આ પ્રદર્શનોને કારણે કુલ 316 ટ્રેનો પ્રભાવિત થઈ છે.

ક્યાં અને કેટલી ટ્રેનોને નુકસાન થયું?
વિરોધીઓએ પૂર્વ મધ્ય રેલ્વેમાં ચાલતી ત્રણ ટ્રેનોના કોચ અને તે જ ઝોનમાં કુલહરિયા ખાતે એક ખાલી બોગીને નુકસાન પહોંચાડ્યું હતું. 

રેલવેએ કહ્યું કે ઉત્તર પ્રદેશના બલિયામાં ધોવા માટે કતારમાં ઉભી રહેલી ટ્રેનની એક બોગીને પણ નુકસાન થયું છે. પૂર્વ મધ્ય રેલ્વેમાં અત્યાર સુધીમાં 64 ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન પહેલા રોકવામાં આવી છે. 

દક્ષિણ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આંદોલન અને આગચંપીને ધ્યાનમાં રાખીને, તેના અધિકારક્ષેત્રથી બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંતવ્ય સ્થાનો સુધીની તમામ ટ્રેનોને અધવચ્ચે રોકવામાં આવશે.

રેલ્વે મંત્રીએ યુવાનોને કરી અપીલ
આ પહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુવાનોને રેલ્વે સંપત્તિને નુકસાન ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, "હું યુવાનોને અપીલ કરું છું કે હિંસક વિરોધમાં સામેલ ન થાય અને રેલ્વેની મિલકતોને નુકસાન ન પહોંચાડે." 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget