શોધખોળ કરો

News: લગ્નમાં બે પક્ષો ઝઘડ્યા, એક રસગુલ્લા માટે યુવકના પેટમાં ઘૂસાડી દેવાયુ ચાકૂ, જાણો વિગતે

આગરાની આ ઘટના બુધવારે મોડી ઘટી, અહીં આગરાના એત્માદપુર ગામમાં ખંદૌલીના વેપારી વકારના પુત્રો જાવેદ અને રાશિદના નિકાહ થઈ રહ્યા હતા.

આગરાઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ક્રાઇમની મોટી ઘટના સામે આવી છે. અહીં આગરામાં એક લગ્ન સમારોહ દરમિયાન હત્યા થયાની ઘટના સામે આવી છે. આગરામાં એક દીકરીના લગ્નનમાં જાનૈયાઓ અને દુલ્હનના પરિવારજનો વચ્ચે જોરદાર ઝઘડો થઇ ગયો અને આ ઝઘડાનુ પરિણામ હત્યામાં પરિણમ્યુ હતુ. આ બન્ને પક્ષો વચ્ચે લગ્નમાં રસગુલ્લા માટે ઝઘડો થયો હતો, આ ઘટના બુધવારે રાત્રે ઘટી હતી. માહિતી પ્રમાણે ખંદૌલીના રહેવાસી વેપારી વકારના બે દીકરા જાવેદ અને રાશિદના લગ્ન અત્માદપુરમાં રહેનારા ઉસ્માનની દીકરીઓ જૈનબ અને સાજિયા સાથે થઇ રહ્યાં હતાં, જાનૈયાઓને ખાવાનુ ખવડાવવામાં આવી રહ્યું હતુ. આ દરમિયાન આ બબાલ થઇ હતી. 

આ રીતે થઇ બન્ને પક્ષો વચ્ચે બબાલ, ને પછી હત્યા -
આગરાની આ ઘટના બુધવારે મોડી ઘટી, અહીં આગરાના એત્માદપુર ગામમાં ખંદૌલીના વેપારી વકારના પુત્રો જાવેદ અને રાશિદના નિકાહ થઈ રહ્યા હતા. તેમણે જણાવ્યુ કે નિકાહ પહેલા જ રાત્રે જમવા દરમિયાન મેહમાનો વચ્ચે રસગુલ્લાને લઈને કંઈક વિવાદ થઈ ગયો. જ્યારે વરઘોડો પહોંચી ગયો તો વધુ પક્ષના લોકોએ જાનનુ સ્વાગત કર્યુ. એવુ બતાવાયુ રહ્યુ છે કે જાન તો અંદર ગઈ તો ત્યા રસગુલ્લા વહેંચવામાં આવી રહ્યા હતા. એક જાનૈયાએ એકથી વધુ રસગુલ્લા માંગ્યા તો કાઉન્ટર પર ઉભેલા યુવકે ના પાડી દીધી. ત્યારબાદ બંને વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો અને વિવાદ એટલો વધી ગયો કે સમારંભમાં જોરદાર ચાકુબાજી થઈ, કાંટા ચાલ્યા અને ખુરશીઓ ફેંકીને મારવામાં આવી. આ ઘટનામાં જાનમાં આવેલા 20 વર્ષીય સની પુત્ર ખલીલનુ સારવાર દરમિયાન મોત થઈ ગયુ. જ્યારે કે શાહરૂખ ઘાયલ  થઈ ગયો. જાનમાં થયેલી બબાલ પછી વર પક્ષ ખૂબ નારાજ છે અને ખૂબ મનાવ્યા પછી પણ તેઓ માન્યા નહી અને લગ્ન કર્યા વગર જ જાન લઈને પરત જતા રહ્યા. આ ઘટના પછી દુલ્હનના ઘરમાં ગમગીની છવાય ગઈ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget