શોધખોળ કરો

Air India: 150 યાત્રીઓ સાથે ઉડેલા વિમાનમાં લાગી આગ, દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર

Air India: શુક્રવારે (17 મે) દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807 તેના AC યુનિટમાં આગ લાગ્યા બાદ પરત ફરી હતી.

Air India: શુક્રવારે (17 મે) દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807 તેના AC યુનિટમાં આગ લાગ્યા બાદ પરત ફરી હતી, ત્યારબાદ સમગ્ર એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 175 મુસાફરો હતા. શુક્રવારે સાંજે 6.38 કલાકે ફ્લાઇટનું દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.

 

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ દિલ્હી પરત આવી ગઈ છે અને સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ છે.

એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

સૂત્રોએ પુષ્ટિ આપી કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ ફ્લાઈટને લેન્ડ કરવા માટે ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. ફ્લાઇટ પહેલા બેંગલુરુમાં લેન્ડ થવાની હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી કોલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે સુરક્ષા ટીમ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક રનવે પર મોકલવામાં આવ્યા હતા.

એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી

ANIએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ)ના અધિકારીઓને ટાંકીને આ ઘટનાની પુષ્ટિ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-807 શુક્રવારે સાંજે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ટેક ઓફ કરતા પહેલા વિમાનની સંપૂર્ણ સુરક્ષા અને તકનીકી તપાસ કરવામાં આવી હતી. ચેકઅપ દરમિયાન પ્લેનમાં કોઈ ખામી જોવા મળી નથી. શુક્રવારે સાંજે 175 મુસાફરો સાથે વિમાને દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ફ્લાઈટ ટેકઓફ થતાની સાથે જ પાઈલટ પાસે ફાયર સિગ્નલો ચેતવણી આપવા લાગ્યા. પાયલોટે પ્લેન ફેરવ્યું અને એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. મામલાની ગંભીરતાને સમજીને એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી હતી. આ પછી પાયલટે સાંજે 6.38 કલાકે ફરીથી વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.

એર ઈન્ડિયાના વિમાન સાથે સંકળાયેલી આ સતત બીજી ઘટના છે. આ પહેલા ગુરુવારે (16 મે) દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને તેની ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. પુણે એરપોર્ટના રનવે પર એર ઈન્ડિયાનું વિમાન ટગ ટ્રેક્ટર સાથે અથડાયું હતું. તે ફ્લાઈટમાં 180 લોકો હાજર હતા અને તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget