શોધખોળ કરો

એર ઈન્ડિયાએ રાતો રાત 48 પાયલટને નોકરીમાંથી બરતરફ કરી દીધાં, જાણો વિગત

ચોંકાવનારી વાત એ છે કે, ટર્મિનેટ કરવામાં આવેલા પાયલટોમાંથી કેટલાકે શુક્રવારે ઉડાન પણ ભરી હતી.

નવી દિલ્હી: સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયાએ ગુરુવારે 48 પાયલટોને નોકરીમાંથી બરતરફ કરી દીધાં છે. આ તે પાયલટ્સ છે, જેમણે ગત વર્ષે રાજીનામું આપી દીધું હતું પરંતુ નિયમો અનુસાર 6 મહીનાની નોટિસ પિરિયડની અંદર પોતાનું રાજીનામું પરત પણ લઈ લીધું હતું. તેમને એરલાઈનના એરબેઝ 320 વિમાનોની ઉડાનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ નિર્ણયથી પાયલટોને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ પાયલટોના રાજીનામા પરત લેવાના નિર્ણયને પહેલા મંજૂર કરી લેવામાં આવ્યા હતા પરંતુ ગુરુવારે રાતે અચાનક આ નિર્ણય રદ્દ કરી દેવામાં આવ્યો હતો. સાથે તેમની સર્વિસને તાત્કાલિક પ્રભાવથી સમાપ્ત કરી દેવામાં આવી છે. ટર્મિનેશન લેટરમાં એર ઈન્ડિયના આ નિર્ણય માટે કંપનીના કામકાજ પર નાણાકીય અડચણ અને કોવિડ-19ની અસરનો હવાલો આપવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ટર્મિનેટ કરવામાં આવેલા પાયલટોમાંથી કેટલાકે શુક્રવારે ઉડાન પણ ભરી હતી. એવામાં ટર્મિનેટ થયા બાદ તેમની માનસિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. પાયલટ કોર્ટમાં જવાની પણ તૈયાારી કરી રહ્યાં છે. ઈન્ડિયન કમર્શિયલ પાયલટ એસોસિએશન (ICPA)એ એર ઈન્ડિયાન ચેરમેન અને એમડી રાજીવ બંસલને એક પત્ર લખ્યો છે, તેમાં પાયલટોને ગેરકાયદે ટર્મિનેટ કરવા વિરુદ્ધ તરત હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget