શોધખોળ કરો

Air Pollution: ખૂબ પ્રદૂષણ ફેલાવે છે CNG વ્હીકલ્સ! આ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Air Pollution: આ અભ્યાસમાં વાહનોના ઉત્સર્જનને માપવા માટે રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

CNG Vehicles: એક ક્વોલિટી ખરાબ થવા પાછળ ટ્રાન્સપોર્ટ મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર દરરોજ નવા પ્રયાસો કરતી જોવા મળે છે, પરંતુ તેમ છતાં હવા પ્રદૂષણ પર કોઈ અસર જોવા મળતી નથી. આપણે વારંવાર સાંભળીએ છીએ કે CNG એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વ્હીકલ્સ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ એક નવા અભ્યાસમાં જે બહાર આવ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે.

ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન (ICCT)ના અભ્યાસ મુજબ, CNG વાહનો તમને લાગે છે તેના કરતા વધુ પ્રદૂષણ ફેલાવે છે. અભ્યાસ દર્શાવે છે કે PUC પરીક્ષણ પાસ કરી હોવા છતાં ઘણા વાહનો હજી પણ તેમના ઉત્સર્જન ધોરણો કરતાં વધુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે અને ખાસ કરીને શિયાળામાં રસ્તાઓ પર વાહનોની સતત વધતી સંખ્યા આ સમસ્યાને વધુ વધારી રહી છે.

સીએનજી વાહનો વિશે અભ્યાસમાં શું કહેવામાં આવ્યું?

આ અભ્યાસમાં વાહનોના ઉત્સર્જનને માપવા માટે રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી તે જાણી શકાય કે આ વાહનો ખરેખર કેટલું ઉત્સર્જન કરે છે. અભ્યાસ મુજબ રસ્તા પર ચાલતા વાહનોમાંથી ઉત્સર્જન લેબ ટેસ્ટમાં નોંધાયેલા ઉત્સર્જન કરતાં ઘણું વધારે છે. સારી માઈલેજ માટે CNG વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં CNGની કિંમત પેટ્રોલ અને ડીઝલ કરતા લગભગ અડધી હતી પરંતુ હવે સમયની સાથે CNGની કિંમત પણ વધી રહી છે.                                      

અભ્યાસમાં જણાવાયું છે કે CNG વાહનો હાઇ લેવલ નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx)નું ઉત્સર્જન કરે છે. અત્યાર સુધી CNG વાહનોને સૌથી સ્વચ્છ ઈંધણ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે આ નવા અભ્યાસે આ ધારણાને પડકારી છે. BS-6 CNG ટેક્સીઓ અને હળવા માલસામાનના વાહનો ખાનગી વાહનો કરતાં અનુક્રમે 2.4 અને 5 ગણા વધુ નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન કરે છે.   

આ પણ વાંચોઃ

મહિન્દ્રા સ્કોર્પિયો 1 લીટર પેટ્રોલ કે ડીઝલ પર કેટલી માઈલેજ આપશે? જો તમે તેને ખરીદવા જઈ રહ્યા છો તો અહી જાણો તમામ વિગતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Embed widget