શોધખોળ કરો

Air Pollution: ખૂબ પ્રદૂષણ ફેલાવે છે CNG વ્હીકલ્સ! આ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Air Pollution: આ અભ્યાસમાં વાહનોના ઉત્સર્જનને માપવા માટે રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

CNG Vehicles: એક ક્વોલિટી ખરાબ થવા પાછળ ટ્રાન્સપોર્ટ મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર દરરોજ નવા પ્રયાસો કરતી જોવા મળે છે, પરંતુ તેમ છતાં હવા પ્રદૂષણ પર કોઈ અસર જોવા મળતી નથી. આપણે વારંવાર સાંભળીએ છીએ કે CNG એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વ્હીકલ્સ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ એક નવા અભ્યાસમાં જે બહાર આવ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે.

ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન (ICCT)ના અભ્યાસ મુજબ, CNG વાહનો તમને લાગે છે તેના કરતા વધુ પ્રદૂષણ ફેલાવે છે. અભ્યાસ દર્શાવે છે કે PUC પરીક્ષણ પાસ કરી હોવા છતાં ઘણા વાહનો હજી પણ તેમના ઉત્સર્જન ધોરણો કરતાં વધુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે અને ખાસ કરીને શિયાળામાં રસ્તાઓ પર વાહનોની સતત વધતી સંખ્યા આ સમસ્યાને વધુ વધારી રહી છે.

સીએનજી વાહનો વિશે અભ્યાસમાં શું કહેવામાં આવ્યું?

આ અભ્યાસમાં વાહનોના ઉત્સર્જનને માપવા માટે રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી તે જાણી શકાય કે આ વાહનો ખરેખર કેટલું ઉત્સર્જન કરે છે. અભ્યાસ મુજબ રસ્તા પર ચાલતા વાહનોમાંથી ઉત્સર્જન લેબ ટેસ્ટમાં નોંધાયેલા ઉત્સર્જન કરતાં ઘણું વધારે છે. સારી માઈલેજ માટે CNG વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં CNGની કિંમત પેટ્રોલ અને ડીઝલ કરતા લગભગ અડધી હતી પરંતુ હવે સમયની સાથે CNGની કિંમત પણ વધી રહી છે.                                      

અભ્યાસમાં જણાવાયું છે કે CNG વાહનો હાઇ લેવલ નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx)નું ઉત્સર્જન કરે છે. અત્યાર સુધી CNG વાહનોને સૌથી સ્વચ્છ ઈંધણ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે આ નવા અભ્યાસે આ ધારણાને પડકારી છે. BS-6 CNG ટેક્સીઓ અને હળવા માલસામાનના વાહનો ખાનગી વાહનો કરતાં અનુક્રમે 2.4 અને 5 ગણા વધુ નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન કરે છે.   

આ પણ વાંચોઃ

મહિન્દ્રા સ્કોર્પિયો 1 લીટર પેટ્રોલ કે ડીઝલ પર કેટલી માઈલેજ આપશે? જો તમે તેને ખરીદવા જઈ રહ્યા છો તો અહી જાણો તમામ વિગતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget