શોધખોળ કરો

Air Pollution: ખૂબ પ્રદૂષણ ફેલાવે છે CNG વ્હીકલ્સ! આ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Air Pollution: આ અભ્યાસમાં વાહનોના ઉત્સર્જનને માપવા માટે રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

CNG Vehicles: એક ક્વોલિટી ખરાબ થવા પાછળ ટ્રાન્સપોર્ટ મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર દરરોજ નવા પ્રયાસો કરતી જોવા મળે છે, પરંતુ તેમ છતાં હવા પ્રદૂષણ પર કોઈ અસર જોવા મળતી નથી. આપણે વારંવાર સાંભળીએ છીએ કે CNG એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વ્હીકલ્સ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ એક નવા અભ્યાસમાં જે બહાર આવ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે.

ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન (ICCT)ના અભ્યાસ મુજબ, CNG વાહનો તમને લાગે છે તેના કરતા વધુ પ્રદૂષણ ફેલાવે છે. અભ્યાસ દર્શાવે છે કે PUC પરીક્ષણ પાસ કરી હોવા છતાં ઘણા વાહનો હજી પણ તેમના ઉત્સર્જન ધોરણો કરતાં વધુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે અને ખાસ કરીને શિયાળામાં રસ્તાઓ પર વાહનોની સતત વધતી સંખ્યા આ સમસ્યાને વધુ વધારી રહી છે.

સીએનજી વાહનો વિશે અભ્યાસમાં શું કહેવામાં આવ્યું?

આ અભ્યાસમાં વાહનોના ઉત્સર્જનને માપવા માટે રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી તે જાણી શકાય કે આ વાહનો ખરેખર કેટલું ઉત્સર્જન કરે છે. અભ્યાસ મુજબ રસ્તા પર ચાલતા વાહનોમાંથી ઉત્સર્જન લેબ ટેસ્ટમાં નોંધાયેલા ઉત્સર્જન કરતાં ઘણું વધારે છે. સારી માઈલેજ માટે CNG વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં CNGની કિંમત પેટ્રોલ અને ડીઝલ કરતા લગભગ અડધી હતી પરંતુ હવે સમયની સાથે CNGની કિંમત પણ વધી રહી છે.                                      

અભ્યાસમાં જણાવાયું છે કે CNG વાહનો હાઇ લેવલ નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx)નું ઉત્સર્જન કરે છે. અત્યાર સુધી CNG વાહનોને સૌથી સ્વચ્છ ઈંધણ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે આ નવા અભ્યાસે આ ધારણાને પડકારી છે. BS-6 CNG ટેક્સીઓ અને હળવા માલસામાનના વાહનો ખાનગી વાહનો કરતાં અનુક્રમે 2.4 અને 5 ગણા વધુ નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન કરે છે.   

આ પણ વાંચોઃ

મહિન્દ્રા સ્કોર્પિયો 1 લીટર પેટ્રોલ કે ડીઝલ પર કેટલી માઈલેજ આપશે? જો તમે તેને ખરીદવા જઈ રહ્યા છો તો અહી જાણો તમામ વિગતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ, ટીખળખોરે ફેંક્યો પથ્થરArvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget